________________
મુદ્ધિપ્રભા
વિશેષાંક-સુબઈ અને માંગરોળ જૈન સભા-રજત મહોત્સવ પ્રસંગે તૈયાર થએલે, પ્રકાશક . મકનજી જે. મહેતા. પી. એ; ઍલ સ્કુલ બી. ઍરિસ્ટર અદ્ર-લા. મુખઇ,
ડેમી ૮ પેજી ૧૩ ફાર્મ જેટલે આ દળદાર ખાસ અંક ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડનાર હોઈ બહુ કિંમતી છે. ઉપરની સભાનાં છેલ્લાં ૨૫ વર્ષની કાર્ય-વાહી સાથે ધર્મ ગુરૂએ અને ગ્રેજ્યુએટ-જૈન અને જૈનેતર વિદ્યાનેાની કસાયલી કલમથી લખાયલા ઉત્તમ લેખાને આમાં સમાવેશ થયેલ છે. ૨૫ વર્ષની કાર્યવાહી વાંચતાં અમને સતષ થયા છે અને સભાના હેતુએ અન્ય કામી મંડળાને અનુકરણ કરવાાગ્ય છે એટલુંજ નહિ, પણ હેતુઓને અવલંબી, તેણે મજાવેલી સેવા પણ તેટલીજ રતુત્ય છે. અમે આ સભાની ઉત્તરોત્તર અભિવૃદ્ધિ ઇચ્છીએ છીચે અને ભવિષ્યમાં તે એક આદર્શ સંસ્થા તરીકે સર્વત્ર અનુકરણીય નિવડે તેવુ જોવા ઇન્તેજાર છીએ. ધન્વન્તરિ. ( જુલાઈ ૧૯૧૭. વીસનગર. )
આરાગ્ય જાળવવાની ઉપયેગી માહિતી પૂરી પાડનારાં ગણ્યાં-ગાંડયાં ગુજરાતી માસિકા પૈકી આ માસિક પણ પેાતાના તરફથી સારો ફાળો આપે છે. આ અંકમાં તત્રીના લેખા ઉપરાંત જાણીતા સ્વર્ગના ઇજારદાર રસ, પઢિયારને, વૈદક નોવાળા વગેરે લેખે ધ્યાનપૂર્વક વાંચવા જેવા છે.
વ્યવસ્થાપક,
રia.
પર
આગમાદય રમિતિ અને આગો
-
જૈન ધર્મમાં આગમોની મુખ્ય માન્યતા છે. આમને પ્રથમ છાવનાર રાયખહાદુર ધનપતિસિહ ખહાદુર હતા. તેને બીજીવાર છપાવવા માટે પન્યાસ આનન્દસાગર ગણિએ પ્રયત્ન કરેલ છે અને અગમે છપાવવા ખાળે ડ પણ મેોટા પ્રમાણમાં થએલું છે છતાં સમિતિના આગેવાનો તરફથી સર્વ સાધુએને પૂરાં પુસ્તક પાડી શકાતાં નથી. કુંડ થાય છે તેમાં સર્વ જનાની માલિકી છે છતાં સમિતિમાં ભાગ નહીં લેનાર સાધુઓને અને સાધ્વીઓને છપાયેલાં આગમા નહી મળવાથી કુંડ ભરનાર શ્રાવકોનાં મન કચવાય છે અને તેથી એકપક્ષી સમિતિનું કાર્ય ગણાય છે. જે હેતુએથી આગમાય સમિતિ સ્થપાઇ હતી તેના કેટલાક હેતુએ સિદ્ધ થયા નથી. સાધુઓની અને સાધ્વીઓાની પાસે પૈસા હોતા નથી છતાં આવા કારણેાથી તેએ શ્રાવકા મારફત પૈસા રખાવવાની શિથિલતા સેવે એ મનવા દ્વેગ માટે સમિતિના આગેવાનોએ સર્વ સાધુએને અને સાધ્વીઓને ભેટ તરીકે આગમા મળે એવી સત્સ્વર વ્યવસ્થા કરવી જોઇએ.
હસ,