________________
બુદ્ધિપ્રભા.
-
-
-
-
-
-
-
भाव अनुकंपा भापणी, आस्तिक आत्म स्वभाव । जे तनमें ते थइ रह्यो, न भजे परगुण भाव ॥ २० ॥ जब अमृतमय आतमा, वास्यां योग अनुष्ठान । તત્ર તે તનË રહ્યો, શાયરળ નિદાન | ૨૨ છે. शुद्ध द्रव्य गुण पजवा, ताहरा तुज कहे जोय । યાજ્ઞા દ્રવ્ય vઝવા, તે સાથે હું ન હોવું છે ૨૨ अमृतयोगसे आतमा, हुआ दोइ एकी भूत । घोर उपसर्ग परिसहा, सहतां नहीं कोइ दुःख ॥ २३ ।। इणि विधि कर्म खपावीने, पामे केवलज्ञान । भव्य जीव प्रतियोधिने, पुडुचे शिवपुर स्थान ॥ २४ ॥ पंच अनुमान सुख आसिका, रचीते उत्तम काम । भणे मणिचंद भावे सुणे, लहे ते मंगल ठाम ॥ २५ ॥
શ્રી મણિચંદ્રજી મહારાજ પંચ પ્રકારના અનુકાનનું સ્વરૂપે વર્ણવે છે. તેને સામાન્યતઃ સાર નીચે મુજબ છેઃ-વિરાર-અન્યો ન્ય, તતુ અને અમૃત એ પંચ પ્રકારના અનુકાનમાં ષિ-રસ અને યોન્ય એ ત્રણને ત્યાગ કરીને આત્મજ્ઞાની તતુ અને અમૃત એ બે અનુષાનને આદરે છે. તહેતુ અને અમૃતાનુણાનથી સિદ્ધગતિની પ્રાપ્તિ થાય છે. આ લેક અને પાકનાં સુખની આશાએ વિ અને ર૪ કનુનને અજ્ઞાની છો સેવે છે. અજ્ઞાની છ જિs અને જરનુષ્ટાન સેવીને અલ્પસુખ હેતે ચતુર્ગતિ પરિભ્રમણની વૃદ્ધિ કરે છે. હૃદયની શૂન્યતાએ અન્ય મનુષ્યની દેખાદેખીએ જે અનુકાન કરવામાં આવે છે તેને થોડJાઈ ને કહે છે. કોઈક જીવ ભદ્રક પરિણામથી ધર્મ સંબંધી અ ન્યાનુકાન સેવીને પુણ્યફલની પ્રાપ્તિ કરે છે. જિનેશ્વરની આશાઓના હેતુઓને પરિપૂર્ણ જાણુતાર જિનેશ્વરની આશાએ જે જે ધાર્મિક અનુષ્ઠાને સેવે છે. અને ગુરૂની સેવાવડે ધર્મ ક્રિયાઓનાં રહસ્ય સમજીને વિધિપૂર્વક જે જે ધર્માનુષ્ઠાનોને ભવ્યજીવ સેવે છે તે તેને તતુ અનુષ્ઠાન પ્રાપ્ત થયું એમ અવબોધવું. તતુ ક્રિયાને કરનાર ભગ્યજીવ કર્મના હેતુઓને છેડે છે. અક્ષી એવા સિદ્ધ દ્રવ્યનું રૂપાતીત ધ્યાનના સેવનપતિ લક્ષ રાખે છે. પરદ્રશ્યમાં સુખની આશા રાખતો નથી. પોતાના આત્મદ્રવ્યમાં સહજ સુખ છે અને તેને પ્રાપ્ત કરવું એજ ધર્મક્રિયાઓ કરવાના મુખ્યદેશ છે એમ અવબોધીને તક્રિયાઓને સેવે છે. તેનુક્રિયા કરનાર ચોગી પિતાના આત્માને અમેદપણે ધ્યાવે છે અને રામદબેને દેખે છે. તદેતુ ક્રિયામગ્ન યોગી શુકલધ્યાનને પ્રાપ્ત કરી શકે છે. તુ ક્રિયા કરવાવાળા યેગી સાત નય અને ચારે નિશે. પાથી આભદ્રવ્યનું ૨વરૂપબોધક બરાજીવ પિતાના શુદ્ધગુણોને પ્રગટાવવા છે જે અનુષાનો સેવે છે તે તક્રિયાઓ અવબોધવી. સત્યદરૂપણુદિ નવકારથી આભદ્રવ્યના ગુણપર્યાયોને નાતા તહૅક્રિયાઓનાં રહસ્યોને અવબોધીને યિતની તલ્લીનતાએ ધર્માનુષ્ઠાનને સેવી પર માત્મપદ પ્રાપ્ત કરે છે -આત્માના તિજ પર્યાપમાં ચિતની રમણતા થવાથી વૈશ્વિક વિકમ