________________
બુદ્ધિપ્રભા
કવાલીને પ્રજ.”
(લેખક-રતનલાલ નાગરદાસ, વક્તા બોરસદ)
ગઝલ, મુસાફર તું કરે મસ્તી, કહે કયાં શાંત પડવાને? ઉકેલી બધી બાજી, નથી શું? બંધ કરવાને? સમુદે બહુ મથન કરતા, હજુ પણ માલ ભરવાને? બધે સેદે ખપાવીને, ફરી કહે માં ઉતરવાને? ભાયિક પ્રેમને છેડી, વિભુના સમ થાવાને? અગર મરતી અધુરીમાં, તે શું તેમ રહેવાને? નથી થાક નથી બેઠે, હજુ ક્યાં ક્યાં તું જવાને? કરી છે કેટલા અંક, અદા શું? ખેલ થાવાને? કસીને કેડ બાંધી લે, કઈ કર્મો ખપાવાને? સૂરી સંધમ સાધી લે, અમલ માલ લેવાને.
-- ~ના વાર.”
(શિખરિણી). નું ટાળ્યું વિધીએ, રસભર દઈ પાત્ર મુજને, ટળ્યું એષ્ટથીએ, અમૃત, ધુંટડા રહેજ ભરતે; નવું એ વિષે જરીય નવ ગરીબને, સખા! પ્રેમી! હાલા! પ્રિયતમ ! મને માફ કરજે ! નથી હારે માટે પ્રણય સરિતે સ્નાન કરવાં, નથી વ્હારે માટે ઉરઉર મળી ઐક્ય બનવા; નથી મહારે માટે જીવન રસ નિ જગદીશે, સખા! પ્રેમી! વ્હાલા ? પ્રિયતમ મને માફ કરજે ! શુભેચ્છા હારી હું સમજુ મુજ માટે ઉછળતી, દયાની છેએ હદય મુજ માટે ઉપડતી; તુફાને પતિના જીગર તુજ : પ્રબળને, સખા! પ્રેમી! મહારા! પ્રિયતમ મને માફ કરજે. અજાણ્યું હું થી ના, જખમ તુજને કારી પડશે, નિરાશામાં હારું જીવન સધળું બળે વહશે!
છે.