________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા.
અજ્ઞાની અને આશ્રયપણે પરિણમે છે. તે મારા તે પિતા કે સિવા તે માણવા આ સૂત્રના વચનથી સમજી શકાય છે, કે ઉન્મનીભાવને પામેલા જ્ઞાનીઓ ભેગ ભોગવત પણ નિર્જરી કરી શકે છે, કારણ કે તેઓ અન્તરથી ભેગની સાથે આસક્તિવાળા હતા નથી. તેઓ ઉન્મનીભાવમાં રમ્યા કરે છે તેઓ દાસીન્ય ભાવે જગતને અને ભોગોને દેખા કરે છે તેથી તેઓ બાહ્યમાં પરિણમી શકે નહિ એવી સ્થિતિની દશાએ બનવા યોગ્ય છે. શંખ પંચવણ માટી ખાય છે તે પણ પરિણમન શક્તિ પ્રભાવે તે પંચવણી માટી ઉજલપણે પરિણમે છે. એ પ્રમાણે ઉન્મનીભાવને પામેલા જ્ઞાનીઓ માટે અવબોધવું. ઉન્મની ભાવને પામેલા જ્ઞાનીઓ ઈદ્રિયો દ્વારા પદ ગ્રહણ કરવા આસક્તિ ધારણ કરતા નથી. ઈન્દ્રિારા દાનિષ્ટ વિષયોના સંબંધમાં આવતાં હર્ષવા શેકથી રહિત થઈને તેઓ સા
ભાવે કહે છે અને શુદ્ધ અધ્યવસાયને ધારણ કરે છે. આવી દશામાં તેઓ રહે છે ત્યારે તેમને આમનને સાક્ષાતકાર થાય છે-- શ્રીમદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રપ્રભુ આ સંબંધમાં જણાવે છે કે- ચચરાત્રે.
गृहतिग्राह्याणिस्वानि स्वानींद्रियाणिनोरुंध्यात्
नखलु प्रवतेयेवा प्रकाशते तच्चपचिरेण ॥ २६ ॥ પિપોતાના વિોને પ્રહણ કરતી એવી ઇન્દ્રિયોને ન રોકવી વા તેમને ન પ્રવર્તાવવી. (પતે તટરથ દષ્ટા તરીકે સાથભાવે દેખ્યા કરવું) આવી સ્થિતિમાં રહેતાં અલ્પકાળમાં તત્તપ્રકાશ અર્થાત આમતત્વનો અનુભવ સાક્ષાતકાર થાય છે. મન સંબંધી નીચે પ્રમાણે તેઓશ્રી જણાવે છે.
चतोऽपि यत्रयत्र प्रवर्तते नोनतस्ततोवार्य । મધમતવાતમારિ રાતિમુપયત | ૨૭ मदमत्तोहिनागो वार्यमाणोप्यधिकी भवतियद्वत् ।
अनिवारितस्तुकामां लब्ध्वाशाम्यतिपनस्तद्वत् ॥ २८॥ મન પણ જ્યાં જ્યાં વિષયોમાં પ્રવર્તતું હોય તે તે ઠેકાણેથી તેને પાછું વાળવું નહિ કારણ કે તે તે વિષયોમાંથી વારવા માંડેલું ચિત્ત પોતે તેમાં અધિક પ્રવૃત્તિ કરે છે અને તેને નહિ વારવાથી પિતાની મેળે શાન થઈ જાય છે. જેમ મમત હાથીને વારવા જતાં તેમાં તે વિશેષ પ્રેરાય છે. અને જયારે તે નાગને રોકવામાં નથી આવતો ત્યારે તે પોતાની મેળે વિષયોને પામી શાન્ત બને છે તેમ મનને પણ વિષયોથી પાછું હઠાવતાં તેમાં અધિક પ્રવૃતિ કરી છે અને ન વારવાથી પિતાની મેળે અને થાકીને શાના બને છે.
આ ત્રણ લેખકનો ભાવાર્થ અતિ ગંભીર અને ગુહ્ય છે. સામાન્ય બાળજીવોને અધિકાર આમાં નથી તેમજ આ ત્રણ ગ્લૅકનો સંબંધ ઈન્મનીભાવવાળા કાની સાથે ઘટે છે. ઉન્મનીભાવને કામ કરનાર અધિકારી ની દશા શ્રીમહદયમાં લાવીને નિકાચિતકર્મના ઉદયે તેમની અત્તરમાં થતી દશાને અનુભવ કરીને આગમોના આધારે આ ત્રણ લૈકાની બીના તેમ જણાવી છે. નિકાચિત ભેગાવલી કર્મ કઈને છોડતાં નથી. નંદષેણ, આષાઢા