SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્માજ્ઞાનની આવશ્યકતા. अज्ञानिनातुयत्कर्म नततश्चित्तशाधनम् योगादेर तथाभावाद म्लेच्छादिकृतकर्मवत् ।। २८॥ અજ્ઞાતીઓનાં જે કર્મ છે તેથી ચિત્તની શુદ્ધિ થતી નથી કારણ કે પ્લેચ્છાદિઓએ કરેલા કર્મની પેઠે શાન યાગાદિને સદ્ભાવ તેમાં હેતો નથી તે માટે એમ અવધવું. જ્ઞાનગતિવૈરાગ્યવડે અધ્યાત્મ જ્ઞાનની સ્થિરતા થાય છે અને તેથી અધ્યાત્મજ્ઞાની ક્રિયાનુકાનાવડે કર્મને નાશ કરે છે, દુઃખ ગતિ અને મહ ગર્ભિત વૈરાગ્યથી અનન્ત ગણે ઉત્તમ એવો શાન ગતિ વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ. જ્ઞાન ગલત વૈરાગ્યથી અપાત્મજ્ઞાન કરાવી શકાય જ્ઞાન ગર્ભિત વૈરાગીને કદાગ્રહ હોતા નથી. કદાચહનાથી જ્ઞાન ગર્ભિત વેરાગ્યની માલુમ પડે છે તે સંબંધી યશોવિજય ઉપાધ્યાય નીચે પ્રમાણે લખે છે. છે વઘારમાર !! उत्सर्गेचापवादेपि व्यवहारेथनिश्चये ज्ञानेकर्माणिवायचे बतदाज्ञानगर्भता-1॥ ३५ ॥ स्वागन्यागमार्यानां शतस्येवपराईके तावताप्यबुधत्वंचे नतदाझानगर्भता- ॥३६॥ नयेषुसार्थसत्येषु मोघेषुपरचालने माध्यस्थ्यंयदिनायातं नतदाज्ञानगर्भता-॥३७॥ आज्ञयागमिकार्थानां यौक्तिकानांचयुक्तितः નસ્થાનેથોના મતરાજ્ઞાનર્મતા- ૨૮ | गीतार्थस्यैववैराग्यं ज्ञानगर्भततःस्थित उपचारादगीतस्या प्यभीष्टतस्यनिष्ठया-॥ ३९ ॥ ઉત્સર્ગ માર્ગમાં, અપવાદ માર્ગમાં, વ્યવહાર માર્ગમાં, નિશ્ચય માર્ગમાં, જ્ઞાન ભયમાં, અને ક્રિયાનયમાં, જો કદાગ્રહ છે તે સમજવું કે તેને જ્ઞાન ગતિ વૈરાગ્ય નથી સ્વાગમમાં અન્યાગમના અર્થોનું જાણવું જેમ પરાધની સંખ્યામાં અન્ય સંખ્યાનું સમાઈ જવાપણું થાય છે તત અવધવું. વાગમનું તેટલું જ્ઞાન પામીને પણું અબુધપણું રહ્યું તે સમજવું કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયા નથી. પિતાપિતાના સ્વાર્થમાં સર્વ નો સમય છે સાથે સત્ય એવા નયોમાં પર નિયોની અપેક્ષાએ તે નિષ્કલપણું છે એવું જાણવા છતાં પણ જે માપ ન આવ્યું તે સમજવું કે જ્ઞાન ગતિવૈરાગ્યપણું પ્રાપ્ત થયું નથી. આગમિક અર્થોનું આ વડે અને યુતિ વડે સિદ્ધ થાય તેનું યુક્તિથી સ્થાનમાં જોડવાપણું ન આવ્યું તે સમજવું કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયું નથી. ગીતાર્થનેજ જ્ઞાનગતિ વૈરાગ્ય હોય છે. પણ અજ્ઞાનીને જ્ઞાન ગતિ વૈરાગ્ય હોતો નથી તે પણ અગીતાર્થને ગીતાર્થની નિશ્રાએ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ગીતાર્થને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને તેનામાં અને ધ્યાત્મ જ્ઞાન કરે છે. અધ્યાત્મના બળથી સમ્યકત્વવતે સંસારના સર્વ બાહ્ય ભાવથી નારા રહે છે તે માટે એક કહેવત ચાલી છે કે
SR No.522046
Book TitleBuddhiprabha 1913 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size600 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy