SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ શામાં લાવી મુક્યા છે. કેળવણીના એક પક્ષી વલણુના આ વિપરીત પરિણામ વિવે ઉહાપોહ કર્યા પછી અત્ર કહેવું જોઈએ કે મનુષ્યોએ તેમની આ ધુનિક ( વાસ્તવ સ્થિતિ વિષે વિચાર કરવો જોઈએ. ઉક્ત સ્થિતિને અનુસરીને કેળવણી આપવામાં આવે તે તે તે બહુ ઉપયોગી થઈ પડે. જે સાધને બાળ કેળવણીને માટે પ્રથમના કાળમાં પરિપૂર્ણ મનાતાં તેજ સાધના સંગ બદલાતાં પરિપૂર્ણ મનાય એ અસંભવિત છે. ગ્રામ્ય ધુળી નિશાળ છે કે દરેક સ્થળેથી આછી થઈ ગઈ છે અને દિનપ્રતિદિન ઓછી થતી વાય છે અને તેની જગ્યા નિયમસરની બુદ્ધિની કળગીની શાસ્ત્રીય સંસ્થાઆએ લીધી છે, તોપણ પિતાની સંરક્ષક વૃત્તિને લીધે પ્રાગ્ય જેનાનો તે પ્રત્યેનો પ્રેમ હજુ જોઈએ તેટલો આછા થઈ નથી. ' કળવર્ણન વાવ હેતુ બાળકની સ્વતંત્ર વિચારશક્તિ ખીલવવાનો છે. કે જેથી કરીને તે પિાત જે સમાજના વ્યક્તિ છે તેને દરજજો અને સ્થિતિ સમજી શકે, અને તેના વ્યક્તિ તરીકે ઉત્તમ જીવન ગાળવાના પિતાના ક. તંત્રને જાણી શકે. પોતે જે સામાજનું અંગ છે તેનો દરજજો કહે છે! અર્થાત તે વિકાસક્રમના કયા પગથીએ છે ? તે દર પ્રાપ્ત કરવા કયા કયા સાધનની જરૂર છે ? તે સામને પ્રાપ્ત કરવા કયા અને કેવા યત્નની જરૂર છે? આ પ્રકારની વિચાર શક્તિ બુદ્ધિની કેળવણી વિના વિકાસ પામી શકતી નથી. આથી એ સહજ સિદ્ધ થાય છે કે ઉંચા પ્રકારની બુદ્ધિની કેળવણીની આવશ્યક્તા છે. ઉંચા પ્રકારની બુદ્ધિની કળવણીવડેજ ઇતર સર્વે પ્રોજને અભ્યદય થયો છે. તેના પિતાનો દર જાળવી શકે છે એટલું જ નહિ પરંતુ આગળ પણ વધી શકે છે. જેન પ્રજ બુદ્ધિની કેળવણીની સાંપ્રત સંસ્થાઓના લાભ ન્યૂનાધિક અંશે લે છે અને વાંચન લેખન અને દેશીનામાં ઉપરાંત બુદ્ધિનો વિકાસ કરનાર વિયેના શિક્ષણને પણ ન્યુનાધિક અંશે હિસ્સે ? મળવા લાગે છે. છતાં શહેરના સુધરેલા વર્ગને બાદ કરતાં માત્ર અલ્પાંશે કેનું વલન બદલાયેલું દષ્ટિગોચર થાય છે. માનસિક વિકાસનો હેતુ તેઓએ વિસ્મૃત કરી દીધે એમ જણાય છે. જેનાની પ્રાચીન જાહોજલાલી તેમના બુદ્ધિબળ અને વિચારબીને આભારી છે. જે જૈન સાહિત્ય મહાન પૂર્વાચાર્યોએ વારસામાં મૂકયું છે, જે રાજ્યધર્મ જૈન પ્રધાનોએ બજાવ્યો છે, તે પરથી તેમનું વિચારબળ અને ગેરવ સિદ્ધ થાય છે. પરંતુ આધુનિક સમયે બુદ્ધિબળ ન્યૂન થતાં રાજ્યમાં ઈતર પ્રજા જેટલો તેમને મરતઓ અને પ્રતિકા રહ્યાં નથી.
SR No.522008
Book TitleBuddhiprabha 1909 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy