________________ મળવાની સ્થલે. 1. મુંબાઈ, પાયધણી નં. 56 6 માંગરાળ જૈનશાળામાં. 2. ભાવનગર શ્રી " આત્માનંદ જૈનસભા, " 3 અમદાવાદ (બુદ્ધિપ્રભા રીસ” છે. નાગારીસરા. 4 , પાંચકુવા. સત્યવિજય પ્રેસમાંથી. 5 પાદરા (વડોદરા) વકીલ મોહનલાલ હેમચંદ. 6 પુના શેઠ વીરચંદ કૃષ્ણાજી, ૐ વૈતાલપેઠ. 7 ભાયણી બુકસેલરો પાસેથી 8 વીજાપુર , બઝારમાં, સનાલાલ મોતીલાલ નથભાઈ. 9 સાણંદ સા મણીલાલ વાડીલાલ. 10 સુરત છે. જ્ઞાનપ્રસારકે લાઈબ્રેરી. ગુ૩૯શન યાને સસસુવર્ણમય કુંચી.. - લેખક:-દેશી મણિલીલ નથુભાઇ. બી. એ. આ પુસ્તકમાં નીતિ અને તત્ત્વજ્ઞાનને શો સંબંધ છે, તે બતાવવામાં આવેલું છે, અને દાન, શીલ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન; એ સાત સદૂગુણાપર દષ્ટાન્ત સાથે આર્ય પ્રજાને માન્ય સિદ્ધાંતા પ્રમાણે વિવેચન કરવામાં આવેલું છે, તે ઉપર વિદ્વાન તરફથી સારા અભિપ્રાય મુળેલા છે. ટુંક મુદતમાં બે હજાર નકલો ખપી ગયેલી છે. કીમત 0-6-6 ( પાટેજ સાથે ). તા. કે. આ માસિકના ગ્રાહકોને પાસ્ટેજ સાથે -4- એ મળી શકશે. મળવાનું ઠેકાણુ'. - + બુદ્ધિપ્રભા *એફીસ, અમદાવાદ,