SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अध्यात्मज्ञानप्रसारकमंडल. (સ્થાપન જ્ઞાનપ ચમી. વીર સંવત ૨૪૩૫) આ મંડળે—૧ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા,” પ્રગટ કરવાનું શરૂ ર્યું છે. જેના અંગે નીચે જણાવેલાં પુસ્તક પ્રગટ થઈ ચૂકયાં છે અને જનસમાજમાં તે પ્રસંશનીય થઈ પડયાં છે અને તેની વાંચકાની પાતાને જ ખાત્રી થતી હોવાથી વિષેશ ભલામણની જરૂર રહેતી નથી. મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીની લેખન, અને કાવ્ય શૈલી જૈનોનુંજ નહીં પણ કોઈ પણ ધર્મવાલાઓને પ્રિય થઈ પડી છે અને તે શૈલી જનસમાજને હિતકારક હોવાથી મંડળે કોઈ પણ પ્રકારના લાભ વિના તદન પડતર કીંમતે તેઓ શ્રી રચિત પુસ્તકો પ્રગટ કરવા વાંચનનો લાભ જન સમુહુ વધારે લે તેમ કેરવાનું શરૂવાત કરી છે. ગ્રન્થાને પ્રગટ થવામાં ઉદાર ઝહરાએ મદદ પણ આપી છે. પુસ્તકોમાં તેઓના નામની નોંધ લેવાઈ છે તે ઉપરથી જાણી શ. કારો. જેઓને પ્રગટ થઈ ચુકેલા અને નવીન રચાતા ગ્રન્થા પૈકી કોઈ પણ ગ્રન્થ પ્રગટ કરાવવા તથા કંઈ પણ મદદ આપવા ઈચ્છા થાય તેઓએ નીચેના સરનામે પત્ર વ્યવહાર કરવો. પુરત ખરીદ કરનારાઓને સવડ: પડે તે માટે નીચલાં સ્થાએ પુસ્તકે વેચવાની ગોઠવણ કરી છે. વી. પી. થી મંગાવનારાઓ માટે નીચલા પૈકી પ્રથમના ચાર સ્થલો અનુકુળ છે. મંડેલ તરફથી વેચાતાં પુસ્તકે, કી, પાસ્ટેજ નાનપટ્ટ સંપ્રદ માનઃ ? ઢો. ડેમી ૮ પેજી પૃષ્ટ ૨૦ ૦ ૦-૮-૦ ૦–૧-૬, ૧. અધ્યાત્મ જ્ઞાન વ્યાખ્યાન માળા તથા સાંવત્સરીક ક્ષમાપના રાયલ ૧૨ પેજી પ્રષ્ટ ૨૦૦ . ૦-૪-૦ ૦–૧-૦ મગનg સંદુ સTT: ૨ નો ડેમી ૮ પેજી પૃષ્ટ ૩૨ ૫૦–૮–૦ ૦–૨–૦ મગન સંબધું માપ: 3 sો ડેમી ૮ પેજી પૃષ્ટ ૩૨૫ ૦-૮-. સમાધિશતક રાયલ :૧૬ પેજી પૃષ્ટ ૩૩૨ D . ૯-૮-૦ ૦–૨-૦ અનુભવ પચીસી તથા આત્મપ્રદીપ, રાયલ ૧૬ પેજી પૃષ્ટ ૦–૮–૦ ૭-૨-p ૦–૨-૦
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy