________________
૨૫
જે લોકો પરમાર્થ આત્મભેગ આપવા તૈયાર થાય છે, તેમજ ઉચ્ચપદ મેળવવા ભાગ્યશાળી થાય છે. ખરા સ્વાર્થ પરમાર્થથી ભિન્ન નથી. જો સર્વ ધર્મસર્વસ્વાધિકારમાં લખેલા ઉત્તમ ક્ષેાકપર વિચાર કરવામાં આવે તે માણુસ માત્રનું વર્તન સારા રૂપમાં ક્ી ગયા વિના રહે નહિ. તે શ્લાક આ પ્રમાણે છે.
श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चावधार्यताम् ॥
आत्मनः प्रतिकुलानि परेषां न समाचरेत् ॥ १ ॥ અર્ધધર્મના સાર સાંભળેા, અને સાંભળીને ચિત્તમાં રાખે. પાતાને જે અનુકૂળ ન હોય તે ખીજા પ્રત્યે ન આચરવુ. આ શ્લોકમાં લખેલા અર્થ બહુ મનન કરવા લાયક છે, તેનુ જે રહસ્ય સમજાય તેા બીજા તરફ કેવી રીતે વર્તવું તે પ્રશ્નનું સહજ સમાધાન થઈ જાય. જો આપણને કાઈ ગાળ દઈ જાય તે તે આપણને અનુકૂળ લાગતું નથી તે! આપણે પણ ખીજાને ગાળ ન દેવી. જો આાપણા પર કાઇ ક્રોધ કરે તે તે આપણને ગમતું નથી, તે આપણે ખીજાપર ક્રાધ ન કરવા. જો આપણને કાઇ મારે અથવા હેરાન કરે તે તે આપણુને રૂચતું નથી તે આપણે પણ કાઇને મારવું કે હેરાન કરવુ નહિ. આ સૂત્રના દરેક ક્ષણે વિચાર કરવા, કોઈ પણ કાર્ય કરતી વખતે તે કાર્ય જો મારા પ્રત્યે આચરવામાં આવે તે મને કેવું લાગે ? એ વિચાર ધ્યાનમાં રાખી વર્તવું. તે તે વિચાર લક્ષમાં હશે તેા માસ કદાપિ કાઇ પણ અકાય કરશે નહિ, કદાપિ ખીજાના જીવને દુભવશે નહિ. આ સિદ્ધાંતના સ્પષ્ટીકરણ અર્થે અભયકુમારના દષ્ટાંત અત્રે નિવેદન કરવામાં આવે છે.
એક સમયે શ્રેણિકરાજાની સભા ભરાઇ ગઈ હતી. સર્વે સભાસદે પેતપેાતાને ઉચિત આસને ભેંસી ગયા હતા. તેવામાં રાજાના મુખમાંથી નીચે ના પ્રશ્ન એકાએક સ્ફુરી નીકળ્યે “ હાલમાં આપણા નગરમાં કઇ વસ્તુ સાં ઘી છે ? ” ત્યારે નિર્દય ક્ષત્રીએ જે જૈનધર્મી ન હતા, તેમણે કહ્યું “હા
લમાં આ નાગરમાં માંસ સાંધું છે”
અભયકુમારને મનમાં બહુ લાગી આવ્યું, પણ તે સમયે કાંઇ પણ ખેલ્યા નહિ. તે શબ્દા જાણુ તેના કાને ન પડયા હાય એવી મુખમુદ્રા ધારણ કરી બીજા કામમાં રાકાયે. તે ક્ષત્રિની પરીક્ષા કરવાને અભયકુમાર રાત્રે દરેકને ઘેર ગયા અને આ પ્રમાણે ખાલ્યા “ હું ક્ષત્રીય ! આજે રાજાને ભારે રાગ થયા છે. વૈદ્યાએ ધણા ઉપચાર કર્યાં છતાં પણુ તે રોગ મટતા નથી. તે ને વાસ્તે વદ્યા છેવટ એક જ ઉપાય દર્શાવે છે, અને તે એ છે કે જો મા