________________
ળવવાનાં સાધન હોય તે ભલે તે અને તેના જેવી વસ્તુએ ખરીદે અને તેના ઉપભાગ કરે, પણુ જેની સ્થિતિ ન હાય, તેને તે એ બાબતની તૃષ્ણા ન રાખવી. કારણ કે તાજ દુ:ખકારક છે, જ્યારે માણુસ કાઇ પણુ વસ્તુની તૃષ્ણા કરે છે, ત્યારે એ પરિણામ આવે છે, કાંતેા તેને નિરાશા અથવા ખેદ થાય છે, જે તે વસ્તુ મળે છે, તે તેને શાક થાય છે; કારણ કે તે પ્રથમ ધારા હતા તેવી તે માહક લાગતી નથી; વસ્તુ પ્રાપ્ત થતાં પહેલાં, વસ્તુ જેટલી માહક લાગે છે, તેટલી પ્રાપ્ત કર્યાં પછી તે લાગતી નથી, એવા અનુભવ દરેક વિચારવંતને થયા વિના રહેતા નથી, તે ન્યાયથી તેને નિરાશા થાય છે. પણ જે તે વસ્તુ મળતી નથી તેા તેને ખેદ થાય છે. કારણ જ્યારે વસ્તુ મળતી નથી ત્યારે તે વસ્તુનું સ્વરૂપ વિશેષ મેહક લાગે છે. નહિં મળેલી વસ્તુમાં કેટલુ બધુ, સૌંદર્ય રહેલુ હશે, તે વિચારથી તેના મનમાં ખેદ - ત્પન્ન થાય છે. આ રીતે જગતની કાઇ પણ વસ્તુ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં નિરાશા કે એક એમાંથી એક પરિણામ આવે છે. આ પ્રમાણે ઇન્દ્રિયેાના વિયેાના ગુલામ બનેલા મનુષ્યા સર્વદા દુ:ખીજ સમજવા. આ લેખકના કથનના એવા ભાવાર્થ નથી કે સબળા પાલિક પદાર્થોં સર્વથા ત્યાજય છે, કારણ કે સંસારના વ્યવહારમાં ધણા પદાર્થોની જરૂર પડે છે. પણ તે પદાર્થો ઉપર રહેલું મમત્વ દુ:ખકારક છે. જ્યાં સુધી બાહ્ય પદાર્થ્રોપર મારાપણાને ભાવ છે, ત્યાં સુધી તે પદાર્થોં ન મળતાં અથવા તે પદાર્થોના વિયેાગ થતાં દુ:ખ ઉત્પન્ન થાય છે.
“ હું અને મારૂં... ” એ માહુરાજાને પ્રબળ મંત્ર છે. તે મંત્ર વડે સકળ જગતને પેાતાને સ્વાધીન કરી લે છે; અને તે માઠુ રાજાના પાશમાં પડેલા માણુસ ગુલામ અને દુ:ખી થાય છે. દુ:ખથી મુક્ત થવાના સાથી સારે। અને ઉત્તમ ઉપાય એકજ છે, અને તે દેહ્રાધ્યાસના ભ્રમ ટાળવાના છે. જયાં સુધી આ દેહુ તે હું શ્રુ એવા ભ્રમ મનુષ્યના મનમાંથી જાય નહિ, જ્યાં સુધી દેહ અને આત્મા વચ્ચેનું ભેદજ્ઞાન થાય નહિ, ત્યાં સુધી મનુષ્ય પેાતાનું આત્મત્વ ભુલી જાય છે, અને પાતેજ દેતુ છે એમ માનવાને દોરાય છે, આવે! દેહાધ્યાસ પ્રથમ ત્યાગ કરવા જોઇએ. કારણ કે દેહાધ્યાસથી અનેક કુકર્મી કરવાને માણુસ દેરવાય છે. શરીરનું લાલનપાલન કરવુ અને ઇન્દ્રિયાને સ ંતુષ્ટ કરવી એજ તેના મનથી સર્વસ્વ ભાસે છે. તેના સઘળા પુરૂષાર્થ તેમાં સમાઇ જાય છે. આ દેહાધ્યાસ છુટવાને આત્મા નિત્ય છે અને પુનર્જન્મ લીધા કરે છે એ જૈન માન્ય સિદ્ધાંત સ્વીકારવાની જરૂર