SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ થવાના, ત્યારે તમણે માર્તાપતાને દુ:ખ ન થાય એમ જાણી પ્રતિજ્ઞા કરી કે, માતાપિતા નીવતાં સંયમ નવિશ્ર્વનું માતાપિતા જીવતાં સંયમ ગ્રહણુ કરૂ નહિં. આવી પ્રતિજ્ઞા માતાની ઉપકાર બુદ્ધિ તથા સ્નેહની લાગણીથી કરી. શ્રી વીરપ્રભુ સરખાએ પણ જનનીના વિનય કર્યાં. અન્યમનુષ્યાએ તેએ શ્રીના દાખલા લેઇ વિનયમાં રક્ત થવુ જોઇએ. વિનય વૈરીને વા રે; આ નાની સરખી કહેવત ભૂલવી જોઇતી નથી. સ્ત્રી પાબાદ સ્ત્રીના વશીભુત થએલા કેટલા * યુવાનપુરૂષા માતાના તિરસ્કાર કરે છે. કેટલાક તે તાડુકે છે અને ગાળ પણ દેછે. ભવ્યેા ! વિચારશેા તા જણાશે કે આવા પુત્રાથી પેાતાનું અને અન્યનુ કલ્યાણુ થઈ શકતું નથી. કેટલાક પુત્રા તા માતાને વૃદેખી તેના તરફ્ અણુ ગમે દર્શાવે છે, આવી અવિનયની વૃત્તિથી તેમના પુત્રામાં અવિનય ઘુસી જાય છે. અને અવિનયની પરપરા કુટુંબમાં વૃદ્ધિ પામે છે. કેટલાંક પુત્રપુત્રીએ મા તાની આજ્ઞાઓ ઉઠાવતાં નથી, અને ઉલટુ માતાના દેશ અન્યની આગળ કહે છે. માતાની નિંદા કરે છે. તેવાં પુત્રપુત્રી વિનયરત્નના મહિમા જાણી શકતાં નથી. માતાની નિંદા કરવી માતાના સામુ ખેલવું ઇત્યાદિ અવિનયથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જેણે માતાની ઉપકારમુદ્ધિ જાણી નથી. તે અન્યની ઉપકારમુદ્ધિ શી રીતે જાણી શકશે? અન્ય દેવીઓની મૂર્તિ એ આગળ કરગરીએ છીએ અને ગાય જેવું ગરીબ મુખ કરીએ છીએ, તેવી વૃત્તિ માતાની આગળ થાય તે। આત્માની ઉન્નતિ થાય. માતાના સ્વભાવ ચીડીએ હાય તેપણુ પુત્ર પુત્રીઓએ ગમ ખાવી, ગમે તેવા દુ:ખના સંયોગામાં જ્યાં સુધી ગૃહાવાસમાં રહેવાનુ છે તાવત્ માતાના વિનય મૂકવા નહીં. આ જગમાં ઉત્તમ પુરૂષો વિનયથી શૈાભી શકે છે, જ્યાં સંપ હોય છે ત્યાં જંપ હોય છે, તેમ યત્ર વિનય હોય છે ત્યાં સર્વ સા આવીને વસે છે. આ જગતમાં શાંતિ મેળવવી હોય તે! માતાને વિનય મૂકવે નહીં. કેટલાક સ્વાથૅધ પુત્રા માતા શિખામણુ આપે છે તેા તે કઇ હિસા ખમાં ગણુતા નથી, જાણે માતા બબડયા કરે છે એમ માને છે; તે વિચા૨ કરશે તા માલુમ પડશે કે તિકારક માતાની શિખામણુ પરિહરતાં અદ્ધિતની પ્રાપ્તી થવાની, માતાને પગે લાગવું. એટલે માતાના વિનય પૂર્ણ થયે એમ માનવુ નહિં, માતાની મરજી અનુસારે વર્તવું જોઇએ. પુત્રાના વિચારથી માતાના વિચાર જુદા હોય તેપણુ માતાના હૃદયમાં પેાતાના વિચારા ઉતારવા. પશુ ઉતાવળીયા થવું નહિ. માતાના વિચાર સારા હોય તેા તે પાતાના વિચાર સુધારવા, પણ હઠ કદાગ્રહ કરવે! નહી, માતાના વિચારે પુત્રને દુ:ખ આપવાના તા હાય જ નહિ, શ્રી કૃષ્ણુભગવાન અને ખળદેવે
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy