SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ જૈન હતો. અને મહાવીરથી આઠમા સ્થવિર મહાગીરીનો શિષ્ય હતે. માટે જૈન અને આ દર્શન વચ્ચેના સંબંધ વિષે તપાસ કરવાનો આપણને પ્રસંગ નથી, પણ એમ જણાવવું જોઈએ કે પરમાણુવાદ જે વિશેષિક દરેશનનું ખાસ લક્ષણ છે, તેની રૂપરેખાતો જેનોએ પ્રથમ દર્શાવી હતી. વાયદર્શન જૈન ધર્મ કરતાં અર્વાચીન છે. કારણ કે જેનોની તાર્કિક પરિભાષા અને તર્ક પ્રાથમિક સ્વરૂપના ભાસે છે, અને ન્યાયને વિશેષ વૃદ્ધિ પામેલા મતની સાથે તદ્દન અસંબંધવાળું ભાસે છે. છેવટ મારો ચેકસ અભિપ્રાય મને જણાવવા દે કે “જૈનધર્મ તે જુની વિચાર શ્રેણી છે; અને બીજા ઇશન કરતાં તદન જુદુ અને સ્વતંત્ર છે. અને તેટલા માટે તે દર્શન કાચીન હિંદુસ્તાનના તરવજ્ઞાનના વિચાર અને ધાર્મિક જીવનના અભ્યાસ વાતે બહુ અગત્યનું છે. ” . હર્મન જેકેબીએ જૈનતત્ત્વજ્ઞાન ઉપર લેખ લખે છે. તે ઉપથી એમ જૈને વિચારશે કે જૈનધર્મ એ બદ્ધર્મને ફેટે છે, એમ કેહેનારને બોલવાને અવકાશ રહ્યા નથી. જૈનધર્મ પ્રાચીન અને સર્વત કથિત ધર્મ છે એમ સિદ્ધ થયું છે. હર્મન જેકેબી હજી જૈનધર્મ સંબંધી વિશેષ વિશેષ જાણશે તેમ તેમ તેમના વિચારો જૈનધર્મને પ્રાચીન માનવામાં - રાશે. અને તેઓ જૈનધર્મથી સારી રીતે ભવિષ્યમાં માહિતગાર થશે તે જૈનધર્મની શ્રદ્ધા પ્રાપ્ત કરશે. તેમની જેટલી બુદ્ધ છે તેટલું તે હદયથી જણાવે છે, તેમના વિચારો પ્રતિદિન સુધરે એમ ઈચ્છીએ છીએ. ( મુનિશ્રી બુદ્ધિસાગર) ૩ૐ નમઃ श्री गुरु बोध. - પ્રાતir, જ (લેખક મુનિશ્રી બુદ્ધિસાગરજી. ) I પ્રભાતના પ્રહરનાં ચિન્હો જણાતાં હતાં. અર્ધનિ અર્ધજાગ્રત સહન જેવી અવસ્થા હતી. જગત્ શાંત દેખાતું હતું. કોઈ સં રકારના વશથી પુણ્યના પ્રેરાએલ શ્રીસદ્ગરની મૂર્તિ તેવી | અવસ્થામાં આંખ સામે ભાસવા લાગી. જેમ જેમ ટગર ટગર ઉછું તેમ તેમ ઠેઠ પાસે આવવા લાગી. આનન્દ પ્રદ આંખોને ચળકાટ હતો. મુખવસ્ત્રિકા અને રજોહરણથી અલંકૃત પ્રતિમા
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy