________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક : ૧]
શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા ?
• ઉદામંત્રી પાસે ફરિયાદ કરવી હતી ને?' કાર્કપૂછ્યું.
* સિબરાક. ’
www.kobatirth.org
<<
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩
X
X
X
આ પછી કાક ખતીબને લઇ ને ખંભાતમાં આવે છે, ત્યાં ‘ મિથ્યાદષ્ટિ’ કહી ખતીબને મારવા શ્રાવકા એકત્ર થઈ જાય છે. એક તરફ એકલા કાકનુ ને બીજી તરફ દ્વારા પ્રજાજતા ને સિપાઇ નુ શુદ્ધ જામે છે તે ત્યાં આ સમશેરબહાદુર કાક મહાશયે માત્ર લાકડાની પટાબાથી તલવાર્—ભાલાવાળાઓ સામે બુદ્ધ કર્યું, અને વાત આગળ ચાલે છે.
આ ખંભાતમાં જ બ્રાહ્મણ યાદ્દા કાકને દામુ મહેતાના ભત્રીજા ચાંગા સાથે મેળાપ થાય છે. ને પારકા છેાકરાને જિત કરી ધર્મધુરધર બનનાર ઉદા મહેતાનુ ખટપટ્ટી જીવન અહીં નિરૂપાય છે.
અસ્તુ અહીં કઈ બધા પ્રસંગે રજૂ કરી એની છાનબીન કરવાની નથી. ચોખાની
તપેલીમાંથી એક ચાખા ચાંપી જોતાં જેમ ચઢવા ન ચઢવાની ખાતરી કરી શકાય છે, તેમ આ પ્રસંગ રજૂ કરી, એ જ કથયિતવ્ય છે, કે આ પ્રસગા કપાલકલ્પિત છે ને જે મુસલનમાન ખેતીબનાં ઘર બાળી નાખવાનુ તે બૈરાં-છેકરાં મારી નાખવાનું ભયંકર તહેામત જેના માથે મઢીને આલમમાં તેને એક ખૂની તરીકે રજૂ કરવામાં આવ્યા છે, તે સામે માનનીય શ્રી. મુનશીજી પાસે ઇન્સાફ માગવાનો હેતુ છે! કાકનું જે વખતે સ્થાન નથી, તે વખતે તેને રજૂ કરી, યામાત્રનો પાટલા એને માથે બંધાવી શ્રી. મુનશીજીએ બ્રાહ્મણવ'ની કંઇ સેવા કરવા ધારી હોય તો નિરર્થક છે. આલાની ટોપી માલાને માથે મૂકવાથી' બ્રાહ્મણુ સંસ્કૃતિની સેવા કદી થઈ શકશે નહિ, એ તે હ્રાઃ વ્હાલ fવજ્ર: વિજ્ર:।
વિશેષમાં એ ખાસ નોંધવાલાયક ખીના છે કે: શ્રી, મુનશીએ પોતે આ ખેતીબવાળા પ્રકરણને અહીં ઇતિહાસનું રૂપ આપવા પ્રયત્ન સેવ્યા છે, તેઓશ્રી ફૂટનેટમાં– જામી ઉલ હિકાયત, સર હ. ઈલિઅટના ઇતિહાસમાં આપેલા તરજુમા પથી' એમ લખીને એક ભારે ભ્રમણા વાચકેાના મગજમાં પેદા કરે છે. તે ક્રાઇ મુસલમાન લેખકના ઇહાસના આધારે જ આ લખાયુ' છે એવા આભાસ ઉપજાવવાનો યત્ન કર્યાં છે.
For Private And Personal Use Only
આપણે એ મૂળ કિતાબ વિષે જ તપાસ કરીએ, એટલે શાખા કરતાં મૂળ હાથમાં આવી જાય અને એમ કરતાં ‘ જામી–ઉલ—હિકાયત'માં વસ્તુ જ ભિન્ન જોવા મળે છે તે શ્રી. મુનશીજીએ અખાની પેલી ઉક્તિ જેમ ‘કહ્યું કશું ને કહ્યું કશું-આંખનું કાજળ ગાલે કસ્યું' જેવું કર્યું` દેખાય છે. એ ગ્રંથમાં તદ્દન જુદી જ વાત છે. એમાં કાક નથી, ઉદ્દયન નથી મુસલમાનાનાં બૈરાં-છેાકરાંને મારવાની વાત—જે ગમે તેવા જુલમગાર આ નામધારી કદી પણ ન કરી શકે! ત્યાં જેનું અલગ નામ પણ નથી.
તાજેતરમાં જ ગુજરાતની સુપ્રસિદ્ધ ગુજરાત વન કયુલર સીસાયટી (ગુજરાત વિદ્યાસભા) તરફથી પ્રગટ થયેલ, અક્ષ્મીના વિદ્રાન અધ્યાપક પ્રા. મૌલાના સૈયદ અબુઝફર નદખીએ તૈયાર કરેલ ‘ગુજરાતની નિવાસ ' ( આર્યોના આગમનથી લઈ મુસલમાનોના આગમન સુધી )ના પૃ. ૨૯૮ ને નીચે મુજબ ઉતારા વાચકાની જાણ માટે કરીએ છીએ.
.
k
ઈ. સ. ૧૨૩૫ (હિં. સ. ૬૩૩) પર્યં'તા છે. તેના સમયમાં નૂરુદ્દીન મહમ્મદ અતિ વિદ્વાન શખ્સ થઈ ગયા હતા. જામે-ઉલ-હિકાયત તેના જ ગ્રંથ છે. તેમાં ઍફી
સુલતાન શમ્મુદ્દીન અલ્તમશને જમાના ઈ. સ. ૧૨૧૭ (હિ. સ. ૬૦૭)થી માંડી ફી એક