SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક : ૪ ] શક અને શકસંવત........સમજુતિ { ૫ પાછા “ ક્ષત્રપ ** કહેવાયા છે અને તે પછીના બીજા પાંચ રાખ્ત “ સ્વામી ' કહેવાયા છે. (આ સર્વ હકીકત અમારા ‘પ્રાચીન ભારતવષઁ' ભા, ૪ નવમાખŽ, દ્વિતીય પરિચ્છેદે પૃ. ૧૮૩ થી ૨૨૩ સુધી વર્ણવી છે ) એટલે કે ખરી રીતે ભત્તુદામનના પછી ઈ. સ ૩૧૯માં અતિપ ત તરીકેના ચદ્મવંશીને રાજઅમલ પૂરા થયા કહેવાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગુપ્તવશી રાજા શૈવધી ( પશુપતિ ) હતા. તેએાએ અતિતિ થયા બાદ પેાતાને ગુપ્ત સ્વત ઈ. સ. ૭૧૯થી ” ચલાવ્યો. કાળ ગયે, તેમને પશુ “ ચડતી પડતી ’ ના ન્યાયે નબળો વખત આવ્યા, ત્યારે તે વખતના (ગુ. સ. ૧૬૦) રાજાને એક મે જે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ ઉપર હુકુમત ભોગવતા હતા તેણે ભદૃારક નામથી વલભીપુરમાં ગાદી સ્થાપી પાતાના વલભી સંવત ચલાવવા માંડયો. તેણે ખૂબી એ રાખી કે, વલભી સંવતના પેાતાના રાજ્યની અદિ એટલે અંક ૧ થી શરૂ ન કરતાં, પેાતાના મૂળ માલિક ગુપ્તવ'શીના સવતને કાયમ રાખી તેના અનુસંધાનમાં પોતાના સંવતને આંક શરૂ કર્યો એટલે પેાતાના રાજ્યવશની આઢ ૧૬થી કરી ( આ કારણથી વલસી વશના રાજાની નામાવિત્રે જોતાં ૧૫૯ સુધીના આંકને અમાવ છે) એટલે બન્યુ એમ કે, નુઙાલ, ગુપ્તસત્રત, અને વલભીસત્રત એમ ત્રણે અનાવા ઈસ. ૩૧૯માં બન્યા કઙેવાયા, છતાં તેએા ભન્ન ભિન્ન નામે ઓળખાયા છે. આપણે તે ‘શકટ્ટપકાલ ” શબ્દની સાથે સંબંધ છે, તેનુ થવા પામ્યું છે. આ શબ્દપ્રયાગ જૈન લેખકાએ કર્યો છે અને તે સકારણ For Private And Personal Use Only નિર્માણ આ પ્રમાણે હેતુપૂર્વક યેાજ્યા હતા. તે વખતે અવતિની ગાદી અને તેને સવત મુખ્યપણે માન્ય રખાતા અને અતિપતિ તરીકે ચદ્ધવશી જૈનધર્મી બંધ થયા ત્યારે લેખકેને એવી મુશ્કેલી ઊભી થઈ કે તેમણે ગ્રંથલેખનમાં કયા સંવત લખવા. ન તે ગુપ્તવત લખી શકે કેમકે ગુપ્તવંશીએ શૈવી હતા. તેમ ન તા વલભી સંપત લખી શકે કેમકે તે મોટા ભાગે બૌદ્ધધર્મી હતા અને વિક્રમની નવમી કે દશમી સદી થઈ (સ. ૯૪૪માં વિક્રમ ફરીને સ્પષ્ટપણે વપરાયા પુરાવા મળે છે) ત્યાં સુધી અનેક પ્રકારનાં રાજકીય આક્રમણેાને લીધે ડામાડળ અવસ્થા હતી જેથી ન તો કોઈ સ્થિર સંવત હતા કે તેના આશ્રય લેવાય અથવા તે નહેતા કેાઈ જૈનધમી ભડવીર રાજા કે જેના સ્મરણ તરીકે તે તેને સવત વાપરી શકે. એટલે છેલ્લા જે જૈનધમી શકરાજા અતીતિ ચનવી હતા તેના રાજઅમલનો અંત ' ઈ. સ. ૩૯માં આવ્યો હતો તેની એધાણીમાં શકનુપકાળન ના આટલા વર્ષે એવુ લખવાનુ શરૂ કર્યું. જેથી પોતે જૈનધર્મોનુયાથીનું મહત્ત્વ પણ નાવ્યું ગણાય ને સવંતનું નામ આપવાની કડાકૂટથી પણ બચી જવાય. તેથી જ અમારે પ્રા. ભા. ૪ પૃષ્ડ ઉપર લખવું પડયુ છે કે ‘આ પ્રમાણે આડે સદીના ગાળામાં ઉતરાત્તર પાંચ છ સત્તાઓને હાથબદલો થઇ ગયા હતા, તેમાંની દરેક સત્તાને પેાતાના સવત ચલાવવાને મેહુ હતા એટલે પરિણામ એ આવ્યુ કે રાજકા ણના પલટાથી જેમ પ્રજાને અમુક સમય સુધી અમુક પ્રકારે હેરાનગતિમાં ઊતરવું પડતું હતું અને અવદશા ભાગવવી પડતી હતી તેમ સાહિત્યક્ષેત્રની વિટંબણુામમાં પણ એ પ્રકારની સ્થિતિ ચાલુ રહી હતી આવા કાગને લીધે જેમ રાજદ્વારી ક્ષેત્રે વિક્રમ સંવતના ઉપયોગ કરાતા ઘણીએ સદીથી બધ
SR No.521683
Book TitleJain_Satyaprakash 1952 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy