________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં [શ્રી હરકેટર શેઠાણી ને શેઠ ઉમાભાઈએ કાઢેલ સંઘનું વર્ણન]
પ્રેષકદ– શેઠ પનાલાલ ઉમાભાઇ સંપાદક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરિજી [રાજનગર-અમદાવાદના જેના ગૌરવભર્યા ઇતિહાસને માટે ઉપયોગી એવી આ આખી કૃતિ અહી આપવામાં આવી છે.
–તંત્રો ]
શ્રી સંખેશ્વર પાય નમી, નમી પદ્માવતી માય; સંઘતણુ ગુણ ગાવતાં, હૈડે હરખ ન માય. ઉપગારી મારા ગુરૂ, વીરવિજય પંન્યાસ;. તેહ તણું સુપસાયથી, રચના કરૂં થઇ દાસ. ક્ષણ ક્ષણ ગુરૂ મુજ સાંભરે, તન મન ધન થઈ રંગ; એક ચિત્ત થઈ સાંભળો, કેઈ ન કો ભંગ. મોહ તિમિર ભેદન ભણુ, ગુરૂ દીપક સમ ધાર; ભવ જળધી પડતા થકા, મહટે ગુરૂ આધાર. શ્રતવિવાદાયક ગુરૂ. પચચુવયાર ન થાય; કોડાકોડી ભવે કરી, કરીએ વિવિધ ઉપાય. મેં તે બાળકીડા કરી, હાંસી ન કરશો કેયા ભૂલ પડે તે શેાધજે, સમકિત નિરમળ હોય. નામ સખાવત જેહનું, હીંમતમાં સિરદાર; લક્ષ્મીનો લાહવો લીએ, ધન ખરચે એક ધાર.
ઢાળ પહેલી.( ઊઠી પ્રભાતે પ્રભુ નમીએએ દેશી) સમેતશિખર ભવી તુમ સે, ત્રિભુવન તીરથ નહિ એ; માણુમ જનમને એ મેવો,.
-સમેત મેશ ગયા પ્રભુ એણે ઠામ, જપીએ તેહ તણું નામ, થાએ મનવંછિત કામ,
–સમેત સુર નંદન વન વસરામ, મધુવન મંદિર છે ધામ; શિવવાહ મેલણ આરામ,
સમેતe જબૂદીપ કાહિણ ભરતે, પૂરવ દેશે અનુસરતે; મેતશિખર તીરથ વરતે,
- સમેત અછતાદિક દસ સીવ જાવે, વિમળાદિક નવ શિવ પાવે; પાસ પ્રભુ એમ વીસ થાવે,
સમત રાજનગર ગુજજર દેશે, શ્રાવક લેક ભલા વેશે; કુમતિ ભાગ્યા છુટા કેશે,
–સમેત,
૬
For Private And Personal Use Only