________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
૧૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૩ ખુસાલ નાહાલ કુલે જેઠ, ગંભીર સાહેરને પેટે; કેશરીસિંહ તણે બેટા,
–સમેત ૭ વડ ઓશવાળ કલે આયે, સુરજબઈ તણે જાયે હઠીસિંહ કેસરી ગવાયો,
–સમેત૮ તેની ઉભય છે નાર, તેમાં હરકર ગુણભંડાર જગમાં કીતિ વિસ્તાર,
–સમેત, ૯ ઉમાભાઈ સેવનમય કાયા, સગી બહેન તણું જાય; તપ કરી પરભવથી આયા,
–સમેત ૧૦ શેઠની અનુમતિને નિરખી, ખેાળે લીધા છે મન હરખી; સંતોષ સમતા ગુણ પારખી,
–સમેત ૧૧ ગાદીએ શેલે ઉમાભાઈ, ઈન્દ્ર જયંતસું સુકરાઈ પુરણ પુજે સુકમાઈ,
–-સમેત૦ ૧૨ સમેતશિખર કણ કાજે, મહારાણી વિકટેરીઆ રાજે; જિનશાસન ઉન્નત છાજે,
–સમેત૧૩ દાન પુણ્ય છે વડભાગી, વિજયની મુરત એ જાગી; અલ્પ ભવના સોભાગી,
–સમેત૦ ૧૪ ગુરૂ વિ૨જી દેશના દેતા, સમેતશિખરના ગુણ કહેતા મુખ થકી અમરીત ઝરતા,
– સમેત ૧૫ દેશના કુણું થયા છે રાગી, કુમતિ દૂર ગઈ ભાગી; સમકતની લેા જાગી,
-- સમેત૦ ૧૬ કરવી જાત્રા શિખર તણું, શેઠાણું મન હંશ ઘણી; સદ્દગુરૂનાં વચન સુણી,
– સમેત. ૧૬ સંસાર માંહે ઘણા રાતા, ખાએ પીએ શિરે મદમાતા; પરભવ પામે અશાતા,
–સમેત ૧૮ દેવ ગુરૂને નિત નમતા, ધન ખરચી જાત્રા કરતા ધન ધન તે નરની માતા, વિરતણું શાસન પામી, ખાવે પીએ ન કરી ખામી, થાશે શિવ વહુના નામી,
–સમેત ૨૦ હરખમાં વરસ ઘણું વીતાં, શેઠાણું ઉમાભાઈને કહેતાં જેથી શિવશંકરને તેડતા,
–સમેત ૨૧ માણેકચંદ મોતીચંદ ગુણવાન, શેઠજી આગે પરવાન; હુકમ ચાલે પામે બહુ માન,
–-સમેત
–સમેત
For Private And Personal Use Only