________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
તરભાણું ભરાતું હોય તેમ, રાજાજી ખુશખુશાલ પિકારતા હતા. એ ઉડતા શાણિતની સરિતામાં જાણે રાજાની કથા તણાઈ ગઈ હતી. વાનરને મદિરાપાનની જેમ એ રૂધિરની નીકેએ રાજાજીના ઉન્માદને માઝા મૂકાવી હતી. રાજાજી આજે કરતાની જીવન્ત મૂર્તિ સમા બની ગયા હતા!
“જે સૈનિકે ! ખબરદાર ! એક હરણિયું છટકી ન જાય ! હા, હા. હા. હા હા !”
અને એ અટહાસ્યના પડઘા ઘાયલ પશુઓની ચીસોમાં શમાઇ જતા હતા ! જાણે આ અઘોર પાપની સામે કુદરત કાળી ચીસ પાડતી હતી !
પણ એ ચીને સાંભળે એવા કાન ત્યાં હાજર ન હતા!
સૈનિકે ચોતરફ હેકારી કરીને પશુઓને આંતરતા હતા.
એ ભયંકર બુમરાણથી ગભરાયેલા પશુઓ ટોળારૂપે નાસભાગ કરતા હતા અને એ જેને રાજાજી વધુ દેશમાં આવી ગયા હતા.
કેટલે પંથ કપાય હતો કે કેટલાં પ્રાણીઓ કાળને શરણે થયાં હતાં એને કહ્યું ભાન રાજાજીને ન હતું !
આ સંહારલીલામાં રાજાજી એક ટોળામાંના એક હરણિયાની પાછળ પડતા હતા.
એને પિતાના સપાટામાંથી છટકી જવા મથતું જોઈને રાજાજીએ તેને પીછે પકા હતો; જાણે કોઈ મહાઅપરાધી નાસી જ ન હોય !
હરણિયું છલંગે મારતું એક વૃક્ષ ઘટામાં લપાઈ જતું હતું !
જ્યાં સંયતિ રાજાએ આવી ઘર સંહારલીલા આદરી હતી એ જ કાંપથકેસર ઉદ્યાનના બીજા એક ખુણે એક મુનિ આત્મસાધના કરતા હતા. વૃક્ષઘટાથી ઘેરાયેલ નાગરવેલના મંડપમાં બેસીને એ મુનિએ આત્મા ઉપરના માળને દૂર કરવા ધ્યાનાગ્નિ પ્રગટાવ્યો હતિ. આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ સિવાય બીજા કશાની એને ખેવના ન હતી. આખાય વિએ માટેની મંગલકામનાઓ એમના હૈયામાં ઊભરાતી હતી. ન કોઈને માટે રાગ કે ન કોઈ પ્રત્યે દ્વેષ; સમભાવના સાગરમાં ઝીલતા એ મુનિવરની મુદ્રામાં ભલભલે પાપીને શાંત કરવાની તાકાત ભરી હતી !
કવી અજબ વાત ! કેવી અજબ કુદરત !
જયાં સંયતિ જે માહિંસક મદમત્ત થઈને ઘૂમતા હતા ત્યાં જ આવા પર અહિં સક મુનિવર ગાન કરતા હતા. પણ કાદવ અને કમળ, ગુલાબ અને કાંટા, મધ અને મણિકા વડવાની અને મહાસાગર એક રથ રાખનાર કુદરતને પાપ અને પુણ્યની સમતુલા જાળવવાનો આ એક વધુ કીમીઓ કેમ ન હોય ? જે ધરતી ઉપર સંપતિ જેવાને ફોધાનલ ભભૂકી રહ્યો હતો તે જ ધરતી ઉપર આ અહિંસામૂર્તિ મુનિવર શાંતરસભરી સરિતા વહાવી રહ્યા હતા,
For Private And Personal Use Only