SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનેન્દ્રપ્રતિમાની રચના લેખકઃ—મુનિરાજ શ્રી દર્શનવિજયજી ( ગતાંકથી ચાલુ ) ૩-મથુરાની પ્રતિમા ઉપર શ્રી રાયપસેણી સૂત્ર અને શ્રીજીવાભિગમસૂત્રમાંથી અવતારિત કરેલ વન, જિતેન્દ્રના પરિકરમાં વચ્ચે શ્રી તીર્થંકર પાછળ છત્રધારી બે બાજૂએ છે. ચામરધારી અને ગાદીની નીચે એ છે નાગ યક્ષ ભૂત અને કુંડધારકની પ્રતિમા હૈાવાનુ બતાવે છે. ખાસ કરીને પ્રાચીન કાળમાં આવી રીતે પ્રતિમાએ બનતી હતી. મથુરાનું સુપાર્શ્વનાથ ભગવાનનું સ્તૂપમન્દિર કે જેને ઘણાં વર્ષો પહેલાં વિધ્વંસ થયેલ છે અને જે હાલ કકાલી ટીલાના નામે પ્રસિદ્ધ છે ત્યાંથી બે હજાર વર્ષ પહેલાની સેંકડા જિનપ્રતિમાઓ મળી આવી છે. એ બધી પ્રતિમાએ અને તેના ત્રૂટિત અંશે લખનઉના કેશરભાગમાં યૂ. પી. ની ધારાસભાના કાઉન્સીલ હૅાલમાં તથા મથુરાના મ્યુઝિયમમાં સુરક્ષિત છે, એ પૈકીની કેટલીક જિનપ્રતિમાના પરિકરા ઘેાડા ફેરફાર સાથે ઉપર લખ્યા મુજબ અનેલા દિષ્ટગાચર થાય છે, જેમકે B ન. ૪ વાલીશ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા, જેની નીચે નાગ યક્ષ ભૂત અને કુંડધારકનાં યુગલા છે. B ન. ૧૯, ૨૨, ૩૩, ૭૭ અને છુટક નં. ૨૬૮, ૧૫૦૩, વગેરે પ્રતિમાઓના પરિકરમાં ચામરધારી યુગલેાની પ્રતિમા છે. આ યુગલા વિશેષતઃ દેવ અને દેવીરૂપે હાય છે: ન. ૧૫૦૫ ભગવાન શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમામાં એક બાજૂ દેવ અને બીજી બાજૂ દેવી ઊભાં છે જે પૈકીના દેવના હાથમાં ચામર છે. સ્થાપના સાથે જૈનધર્મી સાધુ અને ગ્રહસ્થાના ઇતિહાસ સંકળાએલા છે. શ્રી શીલગુણસૂરિ નામના સાધુ મહારાજે ગર્ભિણી અવસ્થામાં લડાઇના મેદાનમાંથી પેાતાના ભાઈ સાથે ચાલી આવેલ રાણી રૂપસુંદરીને જે આશ્રય અપાવ્યેા હતેા, બાળ વનરાજના ઉછેરમાં જે ભાગ ભજવ્યેા હતા એ કઈ ઓછી અગત્ય નથી ધરાવતા. પાટણના પાયે નખાયે એ કાળે મુદ્દત નિયત કરવામાં પણ જૈન તિ અગ્રેસર ૫૬ ભાગવતાં. એથી તા વનરાજે જૈનધર્મ પ્રત્યેના બહુમાનને લઇ પોતાની નમન કરતી મૂર્તિ તૈયાર કરાવી શ્રી પંચાસરપાર્શ્વનાથના દેવાલયમાં મૂકાવેલી છે, જે આજે મેાજુદ છે. શ્રી પાર્શ્વનાથની મૂર્તિ પંચા સર કે જ્યાં જયશિખરી અને ભૂવડ (ભૂયડ)નું યુદ્ધ થયેલ ત્યાંથી લાવવામાં આવેલ હતી. કારભારમાં પણ વિણક શ્રેષ્ઠ ચાંપાનું નામ આગળ પડતું દેખાય છે. એ જૈનધમી હતા. વ્યવસાયની નજરે વિણક હાવા છતાં તીરંદાજીમાં તે એકકા હતા. આમ વનરાજ દેવના રાજ્યના આર્ભથી જ રાજ્યકારભારમાં જૈનધમી મહાજને જોડાયેલા હતા. ત્યારપછી એક તરફ જેમ રાજવીઓની હારમાળા તેમ બીજી બાજુ જૈનધર્મ પાળનાર મહાઅમાત્યા કે અમાત્યેની શ્રેણી. દંડ નાયક પદ ધરાવનાર પણ ઘણા ખરા પ્રસ ંગેામાં જૈનધમી વશઉતાર ચાલ્યા આવ્યા છે. અત્રે એ બધુ વિસ્તારવાની ઇચ્છા પર અંકુશ મૂકી મુખ્ય વાત તરફ વળીએ અને કુમારપાળ મહારાજાના પૂર્વજો પ્રતિ ઉડતી નજર ફેંકી સઈએ. (ચાલુ) For Private And Personal Use Only
SR No.521559
Book TitleJain Satyaprakash 1940 07 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy