SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકારા [ વર્ષ પ અ:-જી શી એવા સચારાની નીચે તીક્ષ્ણ અણીવાલા ધાસના કઠોર ૫થી ઉત્પન્ન થતા કલેશને સહન કરવા તે તૃણ સ્પર્શ પરીસહ કહેવાય. આ વેદનીયેાધ્ય પ્રયુકત હાવાથી સર્વ ગુણસ્થાનકમાં હોઈ શકે છે. મલ પરિહતુ લક્ષણ આ પ્રમાણે છે— शरीरनिष्ठमलापनयनानभिलाषा मलपरीषहः । वेदनीयक्षयोपशमजन्या एते । અથ—શરીરના પરસેવાથી ઉત્પન્ન થયેલ જે મેલ તે ગ્રીષ્મ ઋતુથી પીગલતાં દુર્ગંધ કરનાર તથા ઉદ્વેગ કરનાર થાય છે તેને દૂર કરવાને માટે કાઇ પણુ વખતે નાનાદિની અભિલાષા ન કરવી જોઇએ, અર્થાત્ શરીર ઉપર રહેલા મેલને દૂર કરવાની અનિચ્છાએ મલ પરીસહુ જતાય છે. વનીયના ક્ષયે પશમચી એ પેદા થાય છે અર્થાત્ મલનું દુ:ખ તે દનીચેાય છે અને તેને જય ચારિત્રાવરણીયના ક્ષર્યાપશમથી છે. આ ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે. હવે સત્કાર પરીસંહનું સ્વરૂપ દર્શાવ છે, भक्तजनानुष्ठितातिसत्कारेऽपि गर्नपराङ्मुखत्वं सत्कारपरीषहः । अयं च चारित्रमोहनीयक्षयोपशमजन्यः 1 અર્થ :-ભકતજના વડે ભેાજન, પાણી, વસ્ત્ર, પાત્ર આદિથી કરાએલ સત્કારા તથા સદ્દભૂત ગુણાના કાન, વંદન, અભ્યુત્થાન, આસનપ્રદાન આદિ વ્યવહારા જોઈ જુલાઈ ન જતાં સમભાવમાં રહેવું, સત્કાર ન કરે તેા ખેદ ન કરવા આનુ નામ સત્કાર પરીસંહ કહેવાય છે. એકલુ ગર્વપાક ખુવર્ષ એટલું જ સત્કાર પરીસહુનું લક્ષણ ખાંધીએ તે પ્રજ્ઞા પરીસમાં ચાલ્યું જાય માટે મનનાનુ વ્રુત તિલદ્દાપિ એ વિશેષણ આપ્યું છે. ચિરત્રમાહનીયથી સત્કારમાં ગ ઉત્પન્ન થાય છે અને તેના ક્ષયાપશમથી તેને વિજય થાય છે એટલે આ નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે. પ્રજ્ઞાપરીસહનું સ્વરૂપ બતાવે છે. बुद्धिकुशलत्वेऽपि मानापरिग्रहः प्रज्ञापरीषहः। ज्ञानावरणक्षयोपशमजन्यः । અઃ—બુદ્ધિનું કુશલખ્યું હોવા છતાંય માન ધારણ ન કરવુ તેનુ નામ પ્રજ્ઞાપરીસદ્ધ કહેવાય. યુધિરુગુરુત્વ એ વિશેષણુ આપવામાં ન આવે તા લક્ષણ સત્કારમાં ચાલ્યું જાય માટે તે વિશેષણુ મૂકયું છે. આ જ્ઞાનાવરણીયના ક્ષયે પશમથી હાય છે. એટલે તે બારમા ગુણસ્થાનક સુધી હેાઇ શકે. હવે અજ્ઞાન પરીસહુ બતાવે છે– बुद्धिशुन्यत्वेऽप्यखिन्नत्वमज्ञानपरीषहः । ज्ञानावरणक्षयोपशमजन्यः । અર્થ: બુદ્ધિ ન હેાવા છતાંય ખેદ ન કરવો તેનું નામ અજ્ઞાન પરીસહ કહેવાય. દ્વાદશાંગીનુ સંપૂર્ણ જ્ઞાન તે બુદ્ધિ કહેવાય. તેને મેળવવાના ઉદ્યમ જારી રાખતાં તે ન મલે તે ખેદ ન કરે તેા જ અજ્ઞાનને વિજય થઇ શકે છે. જ્ઞાનવરણીય કર્મના ઉદયથી મારી આ દશા થઇ છે, સ્વકૃત કર્મ ને ભાગવ્યા પછી અથવા તપ આદિથી દૂર કરવાથી જરૂર હું તે જ્ઞાનને પામી શકીશ એવી ભાવના આ પરીસહના વિજયમાં સહકારીણી અને છે. આ પરીસહુ બારમા ગુણસ્થાનક સુધી હેાઈ શકે છે. હવે સમ્યકત્વ પરીસહને દર્શાવે છે. इतरदर्शनचमत्कारदर्शनेऽपि स्वदेवतासान्निध्याभावे जैनधर्मश्रद्धातोऽविचलनं सम्यक्त्वपरीषहः । दर्शनमोहनीयक्षय-क्षयोपशमजभ्योऽयम । અર્થ-ખીજા દઈનેાના ચમત્કાર દેખવા છતાં અને પેાતાના દેવાના સાનિધ્યને અભાવ હોવા છતાં સમ્યકત્વથી ચલાયમાન ન થવું એનુ નામ સમ્યકત્વ પરીસહ કહેવાય. અને આ દ નમે હનીયના ક્ષયે પામથી જન્ય હેાવાથી નવમા ગુણુસ્થાનક સુધી હેાઈ શકે છે. (અપૂર્ણ) For Private And Personal Use Only
SR No.521559
Book TitleJain Satyaprakash 1940 07 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy