________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી પહાવીરનું તત્વજ્ઞાન
જેમકે સ્થલપર ચાલતા હાથીનું ગર્તામાં ગબડવું, ક્ષુધાદિની વેદના સહન કરવી, અંકુશ આદિ પ્રહારોથી પીડાવવું, અલ્પ શક્તિવાલા મહાવતને આધીન રહેવું, એ બધું સ્પશેન્દ્રિ વાવને આભારી છે. તેવી જ રીતે અનિષ્ટ સ્પર્શથી ઠેષ કરનાર પણ દુઃખી થાય છે.
रस विषयकरागद्वेषजन्याश्रवः रसनेन्द्रियाश्रवः । રસને વિષય કરનાર રાગદ્વેષથી ઉત્પન્ન થએલ આશ્રવને બીજો ભેદ રસનેન્દ્રિયામવ છે.
અતિ વિમલ અને વિપુલ જલમાં યથેચ્છ વિચરનાર, કોઈ પણ પ્રકારના ભયથી રહિત, સુખથી રમી રહેલે મત્સ્ય આ આશ્રવથી યમરાજના ધામમાં પ્રયાણ કરે છે.
गन्धविषयकरागद्वेषजन्याश्रवः घाणेन्द्रियाश्रवः ।। ગન્ધો વિષય કરનાર રાગદ્વેષથી ઉત્પન્ન થએલ આશ્રવ ધ્રાણેન્દ્રિયાશ્રવ છે. નાના પ્રકારનાં પુષ્પની ગંધમાં લીન બનેલો ભમરે આ આશ્રવથી વિનાશને નોતરે છે. रूपतिषयकरागद्वेषजन्याश्रवः चक्षुरिन्द्रियाश्रवः । રૂપને વિષય કરનાર રાગદ્વેષથી જનિત આશ્રવ ચક્ષુરિન્દ્રિયાશ્રવ કહેવાય છે.
સુંદર જાતિનાં પુષ્પની કળીની જેમ સમજી ચમક્તા દીપકમાં રૂપથી આકર્ષાઈ પતંગીલું મરણ પામે છે, તેમાં આ આશ્રવ જ કારણ છે.
शब्दविषयकरागद्वेषजन्याश्रवः श्रोत्रेन्द्रियाश्रवः । શબ્દને વિષય કરનાર રાગ અને દ્વેષથી પેદા થએલ આશ્રવને શ્રેગ્નેન્દ્રિયાશ્રવ કહે છે.
વનમાં આનંદપૂર્વક ક્રીડા કરનાર હરણુ આ આશ્રવને વશે મરણને શરણ થાય છે. શબ્દના પ્રેમમાં ફસાઈ કઈ પણ બુદ્ધિશાળીએ હરણની જેમ પિતાને નાશ કરવો એ યોગ્ય નથી. જ્યારે આ એક એક આશ્રવને વશે જુદા જુદા પ્રાણીઓ નાશ પામે છે તે પછી પાંચે આશ્રવના વિશે પડેલે પ્રાણ નાશ પામે તેમાં આશ્ચર્ય નથી.
શ્રમપુર: છાશવઃ | अनम्रताजन्याश्रवो मानाश्रवः । कापटधप्रयुक्ताश्रवो मायाश्रवः । રમતન્યસTwiાવો માત્ર: |
પ્રીતિના અભાવથી ઉત્પન્ન થએલ આશ્રવ ક્રોધાશ્રવ, અનમ્રતાથી ઉત્પન્ન થએલ આશ્રવ માના શ્રવ, કપટથી પ્રયુક્ત આશ્રવ માથાશ્રવ, અને સન્તોષ શુન્યતા દ્વારાએ થએલ આશ્રવ લેભાશ્રવ કહેવાય છે.
અમારવાફૂંકાગાળવિયોગાભ્યાઘા ઉર્દૂતાવા अयथावस्तुप्रवृत्तिजन्याश्रवोऽसत्याश्रवः કારિતાર્થ સ્વાયત્તજનવાઝવઃ તૈચાવડા , सति वेदोदये औदारिकवैक्रियशरीरसंयोगादिजन्याश्रवोऽब्रह्माश्रयः । अव्यादिविषयाभिकाक्षाजन्याश्रवः परिग्रहाश्रयः।।
પ્રમાદવશ પ્રાણીથી થએલ પ્રાણવિગથી - ઉત્પન્ન થએલ આશ્રવ હિંસાશ્રવ, અયથાવત વસ્તુની પ્રવૃત્તિથી થયેલ આશ્રવ તે અસત્યાગ્રુવ, સ્વામી આદિથી નહિ અપાએલ પદાર્થને સ્વાધીન કરવાથી થએલ આશ્રવ તેયાવ, વેદેદયથી દારિક
For Private And Personal Use Only