________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્ખશતક સંગ્રાહક : શ્રીયત સારાભાઈ મણિલાલ નવાબ [ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના શિષ્ય મુનિ મહારાજ શ્રી વર્ધમાનસાગરજીના સંગ્રહમાં આ પ્રાચીન પત્ર મારા જેવા માં આવતાં વાચકને ઉપયોગી ધારી અને છપાવવાનું યોગ્ય ધાર્યું છે. આ પત્ર કાગળને એક લાંબા ચીરાની બને બાજુએ લખેલો છેઅને તેની ભાષા સત્તરમી, અઢારમી સદીની લાગે છે.]
ચંપાવતી નામે નગર છે, તિહાં શત્રુમઈન નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ધારણું નામે પટરાણી છે. તેને કરેદ્રસિંહ એહવે નામે કુમર થશે. તેને પિતાઈ વિવા ભણવાને કાજે પંડિતને સમીપે મુક્યો, હવે તેનું મૂરખપણું વેગલું કરવાને કાજે એકસે એક પ્રકારે મૂરખ સીખ દેઈ ભણાવ્યો.
તે ૧૦ મુખના પ્રકાર આ પ્રમાણે છે ૧ ઉદ્યમ સમર્થઈને ઘણી ઉદ્યમ હીણ ૪ વ્યાપારી કે શબ્દાદિકને વિષે રસિક તે મૂર્ખ.
તે મૂખ. ૨ પંડિતની સભામાં આપણો યશ બેલે ૯ દેણું કરીને કુવસ્તુ લે તે મૂખ. તે મૂખ.
૧૦ ગરા (ઘરડે) થઈ નવી કન્યા વરે 3 વેશ્યાના વચનોને વિશ્વાસ કરે તે મૂર્ખ. તે મૂખ. ૪ પર પાખંડીને આડંબર દેખી પ્રતીત ૧૧ અણ સાંભલ્યો અણ વાંઓ ગ્રંથ કરે તે મૂર્ખ.
વ્યાખ્યાને વાંચે તે મૂખ. ૫ જૂવટું રમીને વિત્તની આશા ધરે તે ૧૨ પ્રત્યક્ષ અરથને ઢાંકે તે મૂર્ખ
( ૧૩ ઉઘાડી વસ્તુ વાપરે તે મુખ. ૬ કુકર્માદિ વાણિદ કરી ધન વાંછે. ૧૪ ચપલ સ્ત્રીને ભત્તર ઇર્ષા કરે તે મૂર્ખ. તે મૂર્ખ.
૧૫ દુષ્ટ અને સમર્થ વેરી થક સંકાઈ ૭ નિબુદ્ધી થકો મોટા કાર્યની ઈચ્છા નહી તે મૂર્ખ. કરે તે મૂર્ખ.
૧૬ ધન દઈ પશ્ચાતાપ કરે તે મૂર્ખ
[ અનુસંધાન પૃષ્ટ પપમાન ] ક્રિય શરીરના સંગાદિથી જન્યાશ્રવ અબ્રહ્માશ્રવ, અને દ્રવ્યને વિષય કરનારી જે અભિકાંક્ષા તેના વડે થએલ આશ્રવ પરિગ્રહાશ્રવ કહેવાય છે
शरीरचेष्टाजन्याश्रवः कायाश्रवः । वाक्रियाजनिताश्रवो वागाश्रवः । मनश्चेष्टाजन्याश्रवो मन आश्रवः ।
શરીરની ચેષ્ટાથી જન્ય આશ્રવને કાયાશ્રય, વાણુની ક્રિયાથી જનત વાગાશ્રય અને મનની ચેષ્ટાથી ઉત્પન્ન થએલ મનાશ્રવ મનાશ્રવ આ રીતે કુલ સર આશ્રવ થયા.
I, ( ચાલું )
For Private And Personal Use Only