________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્વ ખંડ ન
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ભગવાન મહાવીર સ્વામી મગધદેશમાં વિચરતા વિચરતા એક વખત દશાણું દેશમાં આવી પહોંચ્યા. અહીં દશાર્ણપુર નામે મોટું નગર હતું તેમાં દશાર્ણભદ્ર રાજા રાજ્ય કરતો હતો.
રાજા સભા ભરી બેઠા હતા ત્યાં એક સભાસદે વધામણી આપી કે કાલે સવારમાં જગતવિભુ વીર જિનેશ્વર અહીં પધારવાના છે. રાજા આ સાંભળી ખુબ પ્રમાદિત થયા. રાજસભા પણ ખુબ આનંદિત થઈ. રાજાને એક ભાવના પ્રગટ થઈ એટલે તેણે કહ્યું
આપણે આવતી કાલે આપણી સમસ્ત રાજ્યઋદ્ધિ સહિત ખુબ ઠાઠમાઠથી પ્રભુવીરને વંદન કરવા જઈએ. આ ઠાઠ એવો આવવો જોઈએ કે એવી સુંદર રીતે કેઈએ પણ પ્રભુને વંદના ન કરી હોય. ભલેને બીજા ઘણા મોટા રાજાઓ હોય, પણ આપણે ભપકો બધાથી વધી જ જોઈએ. આખી પ્રજાએ આમાં ભાગ લેવાનો છે. રાજ્યની દરેક કીમતીમાં કીમતી વસ્તુ કાલે બહાર નીકળે. આપણે પટ્ટ હસ્તી પણ ખૂબ શૃંગારોથી શોભિત થવો જોઈએ. મંત્રીએ બધું સાંભળ્યું અને વખતસર બધી તૈયારી થઈ જશે એમ જણાવ્યું. રાજ દરબાર ખતમ થ.
રાત્રે રાજાને બિલકુલ ઉંધ ન આવી. હું એવી સરસ રીતે વંદન કરું કે કોઈએ પણ આજ સુધીમાં ન કર્યું છે. મારી સમૃદ્ધિ કયાં ઓછી છે ? તે સવારમાં વહેલો ઉઠયો. કોટવાલને બોલાવી સૂચના આપી દીધી કે મારા રાજમહેલથી માંડી ઠેઠ કુવાન સધી કે જ્યાં વીરપ્રભ સમવરણામાં એસી ઉપદેશ આપવાના છે અને જ્યાં પોતાને કરવા જવાનું છે, ત્યાં સુધીને રસ્તે તદન સાફ કરી સુગંધિ ચંદન જલ છાંટી કંકુમ જલ વરસાવી પુષ્પોનો વર્ષાદ વર્ષાવે. સ્થલે સ્થલે વિવિધ તોરણે બંધાવે. કાંચનના થંભ રચે. સેનાની મંચા સ્થલે સ્થલે ઉભી કરે. વિવિધ રંગી વસ્ત્રો અને મૃગચર્મ, સિંહચમ આદિ સ્થલે સ્થલે લટકાવો. રત્નના હાથાવાળા ચામર ટીંગાડે.
ઐસી આયો. વડી ધનવંત હતો. મારગમેં જાવતાં આવતાં ઘણી મુહરા ખરચ લાગી. સૌ બુલાકી ક્ષત્રી પાતિસાહ સાહિજહાંરે દરબાર દરખાને મે ઉર્મિ કહી સે લિખી છે. પાતિસારે દતમેં લિખી છે. ઈતિ.
ઉત્તર ધરતીની વાત છે.
નોંધ –તારાબેલને ઠેકઠેકાણે ઉલ્લેખ મળે છે, અને તેને જૈન. ધર્મ સાથે સંબંધ બતાવવામાં આવે છે. આ રમુજ ઉપજાવે તેવું છે. આ વણનેમાં કોસની સંખ્યાને તે કશે હિસાબ જ નથી. આમાં સાચું શું છે એ તારવવું અતિ કઠિન છે. છતાં એ સંબંધી શોધ કરનારને ઉપયોગી થાય એમ સમજીને આ પત્ર અહીં પ્રગટ કર્યા છે.
For Private And Personal Use Only