________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મી જન સત્ય પ્રકાશ
ઈસ પ્રકારે જપુર ગઢકા જેસીગ સવાઈ ખબર કરાઈ સે સચ હૈ.
રેમ શામક સીકંદર પાલિસાડ વજીર અફલાતુણ અરડુલકમાન હકીમ પચાવન હજાર કોષમેં પૃથ્વી રાજ કીયો જુલમાતકે અધર જમીમેં રાજ કરે છે. હીરા પના માણુક જમી છે. વિષ્ણુ સરપ હૈ. સ સકંદરને સરપ-ઈજગરકે ન્યાય કી. સરપ બે હમારા ઘર વિષ્ણુને લીના. છે શ્રીરસ્યું છે
નોંધ એક ગુટકે મારી પાસે લગભગ ૩૦૦ વરસ પૂર્વેને લખેલો છે. તેમાં દીલ્હી રાજાને સંક્ષિપ્ત ઈતિહાસ આપવામાં આવ્યું છે. તથા દીલ્હી રાજ વંશાવલી પણ તેમાં આપવામાં આવી છે. તે ગુટકામાં આ વારતા પણ લખેલી છે. પણ આ વારતા ઘણે ભાગે અપૂર્ણ લાગે છે. આ પત્રમાંની કેટલીક હકીકતો વિચારણીય છે. તેના સત્યાસત્યને નિર્ણય કરે સહેલ નથી.
[૨]
પાતીસાહ શ્રી સાહિજહાંજી સં. ૧૬૩૪ મિગસર વદ ૩ વિલાયતરા દેશરી અંબર મંગાઈ તણુરી વિગત લીખે.
આગરાસું ૩૦૦ કષ લાહેર છે. ને તહાસું ૧૫૦ કેષ મુલતાત છે. તઠાથી કષ ૩૦૦ ખંધાર છે. તઠાથી કોષ ૯૦૦ ઈસયાં નગર છે. ત તિલંગ પાતી સાહી છે. સહર બાજાર ૧૨ રો છે. ચોટે ૧૨ કેમેં વસ છે. તઠાથી કેષ ૬૦૦ ખુરાસાણ છે. બાજાર કષ ૧૫ પરે છે. તડાથી કેષ ૧૨૦૦ આગે આછું તંબોલ નગર છે. કષ ૧૨ કે વિસ્તાર છે. તઠે રોમરોમ પાતીસાહ છે. માસ છઠ બાહર નીકલે છે. તિણુરી રિદ્ધ ઘડા ૨૪ લાખ હુંડા ૩ લાખ બાંદી ૫ લાખ પાયદલ એક કોડ ૨૫ લાખ છે. નગર દોલો લેહરે કેટ છે. તઠાથી કોષ ૫૦૦ બમ્બર દેશ છે માણઅરે લોહીમેં રેશમ રંગીજ છે. તિહાંથી ૭૦૦ કોષ તારાતં બોલનગર છે. જૐ હિંદ પાતિસાહ જેચંદસુર રાજ કરે છે. કોષ ૪૮ મહી બાજર છે. રાજારા મહિલા સને રૂપિરા છે. જેના દેહરા સોનેરૂપિરા છે. રતનરી મુરત છે. રાજા પ્રજા સર્વ જની . પૃથ્વી જેનઈ છે. પાખતી સીધુ સાગર નદી છે એ વેદ શાસ્ત્ર મિ છે. અહમ્મદાવાદથી કેષ પપપળ તારાતંબોલનગર છે. આગે ધરતી છે. જિÀર વીસ્તાર કેવલી ભગવાનનું ખબર છે. વાત સાચી છે. પિંડત (પંડિત) હવ સો ગુઠ મતાં માને. મુલતાન વાસી ખત્રી વ્યાપારી બુલાકી નામે છે ધનવંત હતા. અસ્વ બેસી ગયો થો સંવત ૧૬૮૪ ગયૌ થૌ, પછે જે તૈને વરસઈ લાગી. ફેર પુકો ખબર
For Private And Personal Use Only