________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા બોલ નગરના ઉલ્લેખવાળા બીજા
બે પત્રો
સંગ્રાહક–મુનિરાજ શ્રી કાંતિસાગરજી
[ ૧ ]. સા. ૧૬૮૪ માહ સુદ ૧૩ પાતીસાહ શ્રી સહી જાન રાજ્ય બેઠા. તિPરી વિગત. વરસરી પાછલી વારતા છે.
મુલતાણુકે વાસી જાતક ખત્રી નામ ખુલાકી બીલાઈતકી વારતા કહી સે નકલ લીખી છે.
પ્રથમ ગુજરાત દેશસે અમદાવાદ નગરસેં ૩૨૫ કોષ આ છે. તિહાસે ૩૦૦ મેષ લાહોર છે. તહાંસે ૧૫૦ કોષ મુલતાણ છેતીહસે ૩૦૦ કેલ ખંધાર છે. બારે કોસ સડર લાંબે છે. તીહાસે ૬૦૦ કેલ ખુરષાણુ દેશ શહર છે. કષ ૧૫ લાંબે બાજાર છે. તિહાં તીલંગર પાતિસાહ છે. સે રાજ્ય કરે છે. પાતીસાહ કે રહણકો ગઢ ત્રાંબા હૈ. ૪ કેપકે હૈ. શહર કોટ ૬૪ કેષ લોહકે કોટ છે. તીહાંસે ૨૩૦૦ કેષ પર અસ્તીમેલનગર છે. મેષ ૩૬ લાંબે છે. ૭૨ ચવડે છે. કે ષ ૨૦ બાજાર છે. તીહાં રેમ સોમકે પાતિસાહ રાજ્ય કરતા હૈ તિસકે ઘોડ ૨૪૦૦૦૦૦, લાખ ૨૦૦૦૦૦ લાખ, ૨૧૦૦૦ હજાર હાથી હે તીન લાખ ગુલામ છે. પાંચ લાખ બાંદી હૈ. ૪૮૦૦૦૦ પ્યાદા છે. પાતીસાડ કે કેટ તાંબાકે છે. શહર કોટ લેહકો છે. તીહાંસે ૧૦૦૦ કેષ બાબર દેશ છે. તીહાં પદમ નગર છે. તીહાંસે ૭૦૦ કષ તારાતં બાલ નગર છે. ૪૮ કોષ લાંબે ૪૦ કોષ બજાર છે. તિડાં સુરજચંદ રાજા રાજ્ય કરે છે. જેના ધમી છે. તિહાં જન ધમકા દેહરા શિખર બંધ હૈ. તીહાં નગરકે બીચ ચેક બડી હૈ. તિહાં ચૌક વીર્ય શ્રી રૂષભદેવજીકા મંદિર ૨ કોષકે મંડપ હૈ. પ્રતિમા ૧૦૮ ધનુષકી મુલનાયકકી ઉંચી છે. સવા લાખ પ્રતિમા હૈિ. દેહરા મંડપ પીઠ સે કી . દેહરા કલસ ૭૦૦ હૈ. આસપાસ પર (બાવન) જીનાલય હૈ. ઔર બહેતર દેહરા છે. તીન ગ્રેવીસી અતીત-અનાગત વતમાન ત્રીકલ પુજા હોતી. હૈ. ઈણ પ્રકારે જેન ધમી તારાતબરા નગર હૈ. પારવતી સાધુકી નદી
For Private And Personal Use Only