SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્દેલવાડ અક ૨] =[ ૬૭ ] સયેાગ છે. હિમાચલ અને વિંધ્યાચલ એ બન્ને જુદા છે તો તે બન્નેની પરસ્પર અપ્રાપ્તિ છે. જ્યાં પરસ્પર સચૈાગ કે અત્યન્ત અપ્રાપ્તિ નથી હાતાં, તે વસ્તુએ જીદી પણ ન હાતી, જેમ ઘટમાં ઘટ, ઘટમાં ઘટને સયેાગ પણ નથી, તેમ અત્યન્ત અપ્રાપ્તિ પણ નથી. માટે તાંતણાથી પટ જુટ્ઠા નથી. એ જ રીતે માટીના પીડથી ઘટ. એ રીતે કારણમાં કાર્યના સચૈાગ પણ નથી અને અત્યન્ત અપ્રાપ્તિ પણ નથી માટે તે બન્ને પરસ્પર જુદા પણ નથી. ત્યારે જુદા નથી ત્યારે જેમ કારણની સત્તા છે તેમ કા'ની પણ સત્તા છે એ રીતે વિદ્યમાન ( સત્ ) કાર્ય જ છે. s. જ્યારે જે વસ્તુઓને પરસ્પર સંબંધ થાય અને વજન પરિમાણુ વગેરૢ વધે ત્યારે એમ સિદ્ધ થાય કે આ વસ્તુઓ પરસ્પર જુદી છે. જેમ એક શેર ઘીમાં એક શેર લોટ મેળવવામાં આવે ત્યારે તેનું વજન બશેર થઈ જાય છે. પરિમાણ પણ વધે છે અને તેમાં જ એક શેર ગાળ નાખવામાં આવે તે ત્રણ શેર થાય છે. ત્યારે માનવામાં આવે છે કે એ ત્રણે વસ્તુએ જુદી જુદી છે. પરંતુ તાંતણા કરતાં વસ્ત્રનું વજન કે પરિમાણ વધતું નથી જ પ્રમાણે માટીના પીંડ કરતા બ્રટનું વજન કે પરિમાણુ વધારે નથી માટે માનવું જોઈએ કે એ વસ્તુએ તાંતણા કે માટીના પીંડ કરતાં જુદી નથી. જુદી હાત તે વજન અને પરિમાણુ વધી જાત. જ્યારે તે જુદી નથી ત્યારે, જેમ તાંતણા વગેરે કારણની સત્તા છે તેમ પટ વગેરે કાર્યની પણ સત્તા છે, એ રીતે વિદ્યમાન (સત્) કા જ છે ત્યારે કારણ અને કાર્યાં એ શું વસ્તુ છે ? અસ્પષ્ટ અવસ્થામાં રહેલુ' જે કા` તે જ કારણ છે અને સ્પષ્ટ થયેલ જે કારણ તે જ કાર્યાં છે, જેમકે જ્યારે તાંતણા પરસ્પર જુદા હતા ત્યારે તેમાં વસ્ત્ર અસ્પષ્ટ હતુ પરંતુ જ્યારે તે જ તાંતણા પરસ્પર સયેાગને પામ્યા ને એક આકારમાં જણાવા લાગ્યા ત્યારે એમ જ્ઞાન થવા લાગ્યું. કાચબાનાં અંગે જ્યારે તેના શરીરમાં ગુપ્ત હોય દેખાતા નથી અને જ્યારે બહાર નીકળે છે ત્યારે દેખાય છે. તે જ પ્રમાણે કારણ દશામાં ગુપ્ત હાય છે ત્યારે દેખાતું નથી પણ વ્યકત થાય છે ત્યારે એક કવિએ પણ પ્રભુની સ્તવના કરતાં કહ્યું છે કે— આ વસ્ત્ર છે છે ત્યારે આવિર્ભાવથી તુજ સયલગુણ માહરે પ્રચ્છન્ન ભાવથી જોય’ પ્રભુમાં રહેલ નાનાદિ પ્રગટ છે અને આપણામાં રહેલ પ્રચ્છન્ન છે. કાર્યદશામાં કાર્યં પ્રગટ છે અને કારણ દશામાં પ્રચ્છન્ન છે. વળી વિદ્યમાન ( અસત્ ) કાર્યની ઉત્પત્તિ માનનારને મતે આકાશનું ફૂલ, સસલાનાં શીંગડાં, રેતીમાંથી તેલ વગેરેની પણ ઉત્પત્તિ થવી જોઈ એ, કારણ કે તેને મતે તો વિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ 'થાય છે, જેમ ઘટ અવિદ્યમાન છે તે ઉત્પન્ન થાય છે તેમ આ પણુ અવિદ્યમાન છે માટે ઉત્પન્ન થવા જોઈએ, પરંતુ આ વસ્તુઓ કદી થતી નથી એ પ્રમાણે અવિધમાન ( અસત્ ) કાર્યવાદીને મત પ્રત્યક્ષ બાધિત થાય છે. માટે વિદ્યમાન ( સત્) કા જ ઉત્પન્ન થાય છે અને વિદ્યમાન (સત્) કાર્ય ઉત્પન્ન થાય છે; તેા જે પ્રથમ દેષ દેવામાં આવ્યા એ દોષ નથી પણ ગુણ છે. આ રીતે પ્રથમ ટ્રાનું સમાધાન સમવું, ( ntg } For Private And Personal Use Only જ્યારે કા દેખાય છે.
SR No.521551
Book TitleJain Satyaprakash 1939 10 SrNo 51
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy