________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ * ]
મેં વર્ષ પ
3. કા અને કારણના જો સંબધ થાય, તા જ કા ઉત્પન્ન થાય છે. જો કારણના સંબંધ સિવાય પણ કાર્ય ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે માનવામાં આવે તા હુંમેશ દરેક કાર્ય ઉત્પન્ન થતાં જ રહે, પણ તેમ થતું નથી, માટે કાર્ય કારણના સબથી જ થાય છે. હવે તે “ અસત્ કાર્ય વાદ ” તે સ્વીકારવામાં આવે તેા અસત્ કાર્યની સાથે કારણને સબંધ જ ન થાય કારણ કે સબંધ હંમેશ સા જ હોય છે. असत्वे नास्ति सम्बधः कारणैः सत्वसङ्गिभिः
असम्बद्धस्य चोत्पत्ति-मिच्छतो न व्यवस्थितिः ॥ १ ॥
અર્થ—સત્ત્વના સંગવાળાં કારણા અસત્ત્વની સાથે સંગ કરતાં નથી, કારણના સંબંધ (સવાય પણ કાર્યાં ઉત્પન્ન થાય છે, એમ માનવામાં આવે તે (કાર્યકારણની વ્યવસ્થા
બની શકે નહીં.
આ પ્રમાણે
કહેશે। કે વ્યવસ્થા બને છે, ને તે કારણમાં જે કા ઉત્પન્ન કરવાની શક્તિ તે કારણ જ તે કાને ઉત્પન્ન કરે છે, તે શક્તિ જાણી કેવી રીતે શકાય ? કાય ઉત્પન્ન થયા પછી અનુમાન કરવામાં આવે . અમુક કારણ હતું માટે આ કાર્યની ઉત્પત્તિ થઇ, માટે તે કારણમાં આ કાર્ય કરવાની શિક છે. એ રીતે વ્યવસ્થા બને છે. પણ એ રીતે પણ વ્યવસ્થા બની શકતી નથી કારણ કે જે શકિત માનવામાં આવે છે, તે શક્તિ સર્વત્ર છે કે શક્તિ કારણમાં ? સત્ર છે એમ કહેશે! તા પૂર્વે બતાવેલ અવ્યવસ્થા કાયમ રહેશે; કારણમાં શક્તિ છે એમ કહેશે! તા તે શયન આશ્રયીને છે કે આશ્રય કર્યા વિના છે. શકયને આશ્રયીને છે, એમ કહેશે। તે શક્ય વસ્તુ સિવાય આશ્રય કૈાની સાથે અને માટે શકય વસ્તુની સત્તા માનવી પડશે. એ રીતે સહાય જ સિદ્ધ થશે. આશ્રય કર્યા સિવાય માનવામાં આવશે, તા અવ્યવસ્થા કાયમ રહેશે. વ્યવસ્થા કરવા માટે ક્તિ વિશેષ માનશે। તે પણ નટુ ચાલે, કારણ કે એ વિશેષ શું છે? સામર્થ્ય, તે તેમાં પણ પૂર્વે કહેલ ભેદો લાગુ પડશે. તેમાં પણ એક જુદું' સામર્થ્ય છે એમ કહેવામાં અનવસ્થા થશે. માટે કાર્યો કારણના સંબંધ સિવાય વ્યવસ્થા બનતી નથી અને સત્ કાર્ય સિવાય કાર્ય કરણના સબંધ બનતા નથી એ રીતે પણ વિદ્યમાન (સત્) કા જ છે.
૪. કારણથી કાર્ય જુદું નથી, પણ કાર્ય કારણ સ્વરૂપ જ છે, તે આ પ્રમાણેઃ જે વસ્તુ ઢંઢેનાથી જુદી હોય તે તેને ધમ બની શકે નિહ જેમ પત્થર એ પાણીને ધ નથી અને જે જેને ધમ હોય તે તેનાથી જુદા પણ ન હેાય. જેમ પાણીમાં શીતલતા. વળી જેમાંથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે તે વસ્તુ તેને ધર્મ કહેવાય છે. તાંતણામાંથી વસ્ત્ર ઉત્પન્ન થાય છે અને ઘટ માટીના પીડમાંથી ઉત્પન્ન થાય છે. હવે ને તાંતણા અને વસ્ત્ર ઘટ અને માટીનો પીડ એ બન્ને જુદી જુદી વસ્તુઓ હાય તા તેમાંથી તે બની શકે નિહુ. જેવી રીતે પાણીમાંથી પત્થર બનતા નથી તેમ. એ રીતે જ્યારે કાર્ય કારણમાં અભેદ સિદ્ધ થાય છે ત્યારે જેવી રીતે કારણ વિદ્યમાન (સત્ ) છે તેજ પ્રમાણે કાય પણું વિદ્યમાન ( સત્ કાર્ય જ છે.
પૂ. જે વસ્તુઓ જુદી હાય તેને પરસ્પર સંયોગ હાય અથવા અત્યન્ત અપ્રાપ્તિ હોય, જેવી રીતે ભૂમિતલ અને ઘટ કે એ પટ્ટાથ ખુદા ઇં; તા તે બન્નેના પસ્પર
For Private And Personal Use Only