SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ** નિવવાદ કર્ [ ૧૫ ] બીજા ત્રીન્ન સમયની જે ક્રિયા છે તે જે કાય ઉત્પન્ન થવાનું તે કાર્યરૂપી ફળવાળી છે, માટે નિષ્ફળ થતી નથી. પાંચમા દોષતા કાળ સુધી જે ક્રિયા ચાલુ દેખાય છે તે ન દેખાવી જોઇ એ. કરાતું હતું કરાયું” એમ માનનારને માટે પ્રથમ સમયે કાર્યોની ઉત્પત્તિ થઈ ગ, પછી બીજે ત્રીજે સમયે જે ક્રિયા દેખાય છે, તે ન દેખાવી તેઈ એ. .. 'कार्यान्ता क्रिया કારણ કે ક્રિયા કાર્ય સુધી જ રહે છે. અર્થાત્ કાર્ય થઈ ગયા પછી ક્રિયા સમાપ્ત થઈ જાય છે. કાર્ય પ્રથમ સમયે જ થઇ ગયું તે ક્રિયા પણ પ્રથમ સમયે જ ચઇ ગઈ, પછી બીજે ત્રીજે સમયે જે ક્રિયા દેખાય છે તે મિથ્યા છે. માટૅ ન દેખાવી જોઇએ. જ્યારે ઉપરના વાદ નથી સ્વીકારતા તા આ દેષ આવતા નથી, કારણ કે હજુ કા ઉત્પન્ન થયું નથી એટલે ક્રિયા મિધ્યા પણ નથી. માટે જે ક્રિયા દેખાય છે, તે વાસ્તવિક છે. ઉપર બતાવેલા પાંચ દષાના ઉાર Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રમાણે આપ પાંચ દાષાને સ્થિર કરા, પશુ એ રીતે દોષો સ્થિર થશે જ નહિં કારણ કે આપને પાંચ દાષા અભિમત છે તે “ કરાતું હતું કરાયુ ' એમ માનનારના પક્ષમાં લાગુ પડતા જ નથી, તે આ પ્રમાણેઃ .. પ્રથમ દોષમાં કહ્યું છે કે “વિદ્યમાન (સત્) કાર્યની ઉત્પત્તિ થશે પણ તે દોષ જ નથી કારણ કે વિદ્યમાન કાર્ય જ ઉત્પત્તિરૂપ થાય છે, અવિધમાન (અસત ) કાર્યાં ઉત્પન્ન થતું જ નથી, વિદ્યમાન (સત્) કાર્યાંની સિદ્ધિ નીચેની લીલાથી પુરવાર થાય છે. ૧. જગતના સર્વાં વિજ્ઞાનશાસ્ત્રીએ એકઠા થાય તો પણ ગધેડાને ઘેાડા બનાવી શકે નહિ, એ રીતે ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તે પણ અવિદ્યમાન (અસત્ ) કાર્યાં વિદ્યમાન (સત્ કાર્ય થઇ શક નહિ. જો ગધેડાના પણ ઘેાડા અને છે, એ વાત માનવામાં આવે તે જ વિદ્યમાન (અસત્ ) કાર્યની ઉત્પત્તિ થાય છે એ માનવામાં આવે. અવિદ્યમાન કાર્યવાદીએ એમ કહેતા હૈાય કે સત્ અને અસત્ એ એ કાના ધર્મ છે, કાર્યની ઉત્પત્તિ પૂર્વે તેમાં અસત્ ધર્મ છે, તે તે પણ તેમનું કહેવું યથા નથી, કારણ કે ધર્મ-ધર્મી સિવાય રહી શકે નહિ, માટે કાર્યની ઉત્પત્તિ પૂર્વે જે અસત્ ધ' છે, તેના આધારવાળા ધર્મી તે વિધમાન જ છે. એ રીતે સ્વીકારવું પડશે. ત્યારે એમ માનશેા તા અસત્ એટલે અપ્રગટ, અને સત્ એટલે પ્રકટ. કાર્યની ઉત્પત્તિ પૂર્વ તે કાર્ય અપ્રગટ હતું અને ઉત્પન્ન થયા પછી તે કાર્ય પ્રગટ થયું. એ પ્રમાણે તે યથાય વાદમાં જ આવવું પડશે. માટે વિદ્યમાન (સત્ ) કાર્ય જ થાય છે. *. વસ્ત્ર તાંતણાઓમાંથી ઉત્પન્ન થાય છે, અને ધટ માટીના પીંડમાંથી ઉત્પન્ન થાય છે, એ પ્રમાણેની વ્યવસ્થા વિદ્યમાન સત્ કાર્ય માનવામાં આવે તે! જ થાય છૅ, કારણ કે તાંતણામાં પટની સત્તા છે, અને માટીના પીડમાં ઘડાનું વિદ્યમાનપણું છે. જો એમ માનવામાં આવે કે તાંતણામાં પટની સત્તા નથી, અને માટીના પીડમાં ઘટતું વિદ્યમાનપણું નથી, તે તાંતણાથી ધટ, અને માટીના પીડથી પટરૂપ કાર્ય થઈ જવું એ એ, બન્ને બન્ને પ્રત્યે કારણ છે બન્નેમાં કાર્યનું નહિ રહેવાપણું સરખું જ છે, પરંતુ તાંતાથી ધટરૂપ કાર્યાં અને માટીના પીડથી પટરૂપ કાર્ય થતું નથી. માટે વિદ્યમાન (સત્ ) કાય જ થાય છે. For Private And Personal Use Only
SR No.521551
Book TitleJain Satyaprakash 1939 10 SrNo 51
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy