SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહનવવાદ લેખક-મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી (ગતાંકથી ચાલુ) “શિયા જ કરાતું છતું કરાયું શી રીતે? પૂર્વે કહેલ કે જે સ્થવિર મુનિઓ જમાલિન વાદ સાથે સંમત ન થયા તેઓએ જમાલિને શું પૂછ્યું તે અહીં દર્શાવવામાં આવે છે? સ્થવિર મુનિઓએ પૂછયું ભગવદ્ “વિચમા વર* કરાતું છતું કરાયું) એ મિથ્યા છે એમ જે આપ કહો છો તે કહેવામાં આપનો આશય શું છે ? આપને આશય એમ હશે કે “કરાતું છતું કરાયું” એમ માનવામાં આવે તો નીચેના પાંચ દે આવશે. ૧ વિદ્યમાન (સત) કાર્યની ઉત્પતિ થશે. S ક્રિયાને વિરામ જ નહિં થાય. કે પ્રથમ સમયે જ કાર્યની ઉત્પત્તિ થઈ જશે. ૪ કિયા નિષ્ફળ થશે. ૫ ઘણા કાળ સુધી જે ક્રિયા ચાલુ દેખાય છે, તે ન દેખાવી જોઈએ. તે પાંચ દોષન આપ આ પ્રમાણે વટાવશેઃ શિવને પૂછયું “તું કાંઈ મંત્ર જાણે છે ? તે નમસ્કાર મંત્રનું ફળ જાણતો હતો, પણ તેણે જવાબ દીધો કે હું કાંઈ મંત્ર જાણતો નથી. ફરીથી બન્ને જણે સાવધાન થઈ યત્નપૂર્વક પોતાને મંત્ર સ્મરણ કર્યો. મડદુ કોપાયમાન થયેલા વેતાલને વશ થયેલું હતું, છતાં પણ નમસ્કાર મંત્રના પ્રભાવથી શિવનું કોઇ પ્રકારે અશિવ કરવા સમર્થ થયું નહિ. આખરે તેણે તે જ તરવારથી ત્રિદંડીનું મસ્તક તાલવૃક્ષના ફળની માફક છેદી નાખી જમીન પર પાડ્યું. મંત્રાધિષ્ઠિત તરવારથી દાયલા દેવવાળો તે ત્રિદંડી સુવર્ણપુરૂષ થયો, શિવના પુણ્યોદય જાગ્યો. તે સુવર્ણ પુરૂષને મડદાની સાથે તેણે ભોંયમાં સંતાડી રાખ્યો. અને પ્રભાતે ઘેર આવી સર્વ વૃત્તાન્ત રાજાને નિવેદન ચી. રાજા તે સાંભળીને બહુ પ્રસન્ન થયે, અને સ્વર્ણ પુરૂષને તેને ઘેર લાવવા રજા આપી. તે તેને ઘેર લાવ્યો. સ્વર્ણપુરૂષના અંગોપાંગ દરરોજ તે કાપી લે, અને બીજે દિવસે સવારે તે નવાં થાય. આથી તે મોટી ઋદ્ધિવાળા શેઠ થયા. તેણે ધર્મનું પ્રત્યક્ષ કુળ જોયું અને અનુભવ્યું. તે હવે અનર્ગલ દાન દેવા લાગે. આ ચત્ય એણે જ કરાવેલું છે.” આ પ્રમાણેનું શિવનું વૃત્તાન્ત તે જિનમંદીરના શેઠ પાસે સાંભળી રાજપુત્રે પોતાના મિત્રને કહ્યું “હે મિત્ર, નમસ્કાર મંત્રને પ્રભાવ કે અચિંત્ય છે ? આ ભવમાં પણ તેનાથી માથે આવી પડેલાં સંકટ વાં દૂર થઈ જાય છે અને કે અસાધારણ વૈભવ મળી શકે છે?” (આ પ્રમાણેનું ફુદ ifમ ઉતરીનું ઉપર જણાવેલું પહેલું દષ્ટાંત જાણવું. [ ચાલુ ] For Private And Personal Use Only
SR No.521551
Book TitleJain Satyaprakash 1939 10 SrNo 51
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy