SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૨ ] વર્ષ કુમારે કહ્યું કે જો તુ ખુશ થયા હાય તા આ સાધકનું ઇપ્સિત પુરૂ કર. રાક્ષસે કહ્યુ કે તે તે તારા વચનથી હું કરીશ, પણ દેવદર્શીન અમેાધ હોય છે તેથી તમે આ ચિંતામણિ ક રત્ન આપું છું. કુમારે તે લીધું અને રાક્ષસ અંતર્ધાન થયા. રાજકુમારે પણ પાછા ફરી પોતાના મિત્રને સ વૃત્તાંત કહી સંભળાવ્યા (અહીંથી રૃ. સ્ટોનમિ તિફડી એ પદથી નિર્દિષ્ટ થયેલુ તિદડીનું દૃષ્ટાંત શરૂ થાય છે.) ચિંતામણિ રત્ન પાસે આવવાથી તેના પ્રભાવથી જુદા જુદા પ્રકારના સુખ અનુભવતા રાજપુત્ર મિત્ર સહિત રત્નપુરીમાં આવ્યું. તે નગરી રત્નના મહેલેથી અત્યંત ાભાયમાન હતી. ત્યાં એક ઊંચુ સુવર્ણનું જિનમંદીર હતું, તેમાં બિરાજમાન રત્નમયી અરિહંત ભગવાનની પ્રતિમાને નમસ્કાર કરી સ્તવના કરી. ચૈત્યને ચારે બાજુથી જોઇને તે ચમત્કાર પામ્યા, અને ચૈત્યના ગાડીને પૂછ્યું કે આ કોણે બંધાવ્યુ ? . કહ્યા ગેાઠી એલ્યેા “ અહિં યશેાભદ્ર નામને ઉત્તમ શ્રાવક શેઠ હતા. તેને શિવ નામને પુત્ર હતા. તેને જુગટા વગેરેનું વ્યસન હતુ. પિતાએ ઘણી શિખામણ આપ્યા છતાં તે પેાતાની ન`ણુંક સુધારતા નહિ, અને ધર્મનુ નામ પણ લેતે નહિ. એક વખતે તેના પિતાએ બહુ આગ્રહપૂર્વક નમસ્કાર મંત્ર શિખવાડયા, અને કહ્યું કે જ્યારે અનિવાર્ય વિપત્તિ આવી પડે ત્યારે તેના નિવારણ માટે તારે ૫ંચનમસ્કારનુ સ્મરણ કરવું. પિતાને ઘણા આગ્રહ હોવાથી તેણે તે પ્રમાણુ કર્યું. કાળાન્તરે તેના પિતા સારી આરાધના કરી મરીને સ્વર્ગે ગયા. ત્યારબાદ વ્યસનમાં મશગુલ હાવાથી શિવે પિતાનુ સધળું ધન ગુમાવ્યું. ધન ગયુ' એટલે દાણા વિનાના ફેાતરાની પેઠે એને કેાઇ જગાએ સ્થાન, માન કે આસન મળતું નહિ. એક વખત એક ત્રિદંડીના જોવામાં તે આવ્યેા. શિવનુ નૂર તદ્દન ઉડી ગયેલુ હતુ. ત્રિદડીએ તેને પૂછ્યુ· · હે વત્સ, કેમ અત્યંત અસાષી અને વિષાદ પામેલા દેખાય છે? શિવે ઉત્તર આપ્યા મારી પાસે પૈસા ખલાસ થઈ ગયા છે, અને તદ્દન નિન અવસ્થામાં હાવાથી આમ છે.' વિદડીએ કહ્યું જો મારા પ્રમાણે કરે તેા જરૂર લક્ષ્મી તારા ઘરની દાસી થઈ તે રહેશે. ' શિવે કબૂલ કર્યુ. ત્રિદીએ તેને કહ્યું ‘ગમે ત્યાંથી એક મડદું લઈ આવ.' તેની શોધ કરતાં એક શબ તેને મળી ગયું. કાળીચૌદશની રાત્રિ હતી. તે શખ શિવ પાસે સ્મશાનભૂમિમાં મગાવ્યું, અને -દડી પોતે પણ કુસુમાદિ લઈને ત્યાં ગયા. સ્મશાન અત્યંત ભયંકર હતું. ત્યાં ત્રિદંડીએ એક મડળ રચ્યું. તેમાં દેદીપ્યમાન દીવા કર્યાં, અને મડદાના હાથમાં તીક્ષ્ણ ખડગ આપીને તે મંડળમાં મૂક્યું. શિવને મડદાના પગના તળીયાંને તૈલ મન કરવા આદેશ કર્યાં. પેાતે સ્થિરચિત્ત થઇ મંત્ર સ્મરણ કરવા લાગ્યા. શિવ તમામ સંજોગે! જોઈ સમજી ગયા કે આ બધો ઉપક્રમ મારા ઘાત કરવા માટે છે. તે વિચારમાં પડયા. અહિંથી નાશી છુટાય તેમ છે નહિ. હવે શું કરૂ અને કોને કહું ? આવી સ્થિતિમાં તેને પિતાને દેશ યાદ આવ્યા અને તેણે સ` આપદાને ભેદી નાંખનાર અને સંપત્તિને આપનાર પંચપરમેષ્ઠિ નમસ્કાર એકાગ્ર મનથી સ્મરણ કર્યા. દંડીના તીવ્ર મન્ત્રથી પેલું મડદુ કાંઇક હાલ્યું અને ઊભું થયું, પણ તે જ પ્રકારે તે પડી ગયું. તે પડી જવાથી ત્રિદંડીએ ક્ષણવાર વિચાર કરીને સ્થિરચિત્ત થઈને ફરીથી વિશેષ પ્રકારે મત્રને જાપ કર્યાં, અને હેામ કર્યાં. ડ્રામને અંતે ફરીથી પહેલાની માફક મડદુ યુ' અને પડયુ. ત્રિદ’ડીએ For Private And Personal Use Only
SR No.521551
Book TitleJain Satyaprakash 1939 10 SrNo 51
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy