SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરાકલ્પ ૧૮૧ (પંદર ઉપવાસ) કરી, દેવને આરાધી પાંચમા ભાવમાં દેવસીહ અને કનક તેની મદદથી, ઉધેહિથી ભક્ષિત થવાથી સુંદરી નામે શ્રાવક-શ્રમણોપાસકે રાજ્ય ત્રુટિત-ખંડિત થયેલ મહાનિશિથ સૂત્રને લક્ષમી ભેળવી–રાજ્ય ભેગયું. સાંધ્યું હતું. આવી રીતે આ મથુરા નગરી અનેક અહિંયાં ક્ષક–સાધુની તપસ્યાથી પ્રસંગે વિવિધ ઘટનાઓની ઉત્પત્તિ પ્રસન્ન થયેલી શાસન દેવીએ બદ્ધ ભૂમિ છે. ( મિથ્યાત્વી )ના તાબામાં (?) ગયેલ અહિં નર-વાહનવાળી કુબેર દેવી તીર્થ, શ્રી સંઘના વચનથી જેના તા. અને સિંહવાહનવાળી અંબિકા દેવી છે. બામાં કર્યું–જૈન તીથ બનાવ્યું. તેમ જ તેમ જ કારાના વાહનવાળે ક્ષેત્રપાલ છે મનુષ્યને અતિ લોભી જોઈને સુવર્ણના જે તીર્થની રક્ષા કરે છે. સ્તુભને ઢાંકીને તેના ઉપર ઈંટનો શુભ બનાવ્યો. પછી બપ્પભટ્ટસૂરિજીના આ પ્રમાણે જિનપ્રભસૂરિએ ૬ ઉપદેશથી આમરાજાએ પત્થરનો સુંદર મથુરાકલ્પ બનાવ્યા. આ લોક અને પર તુપ બનાવ્યો. લેકના સુખાર્થી ભવિક જનેએ નિરંતર અહિં શંખરાજા અને કલાવતીના તેને પાઠ કરવો. કૃતિઓ બહુ પ્રસિદ્ધ છે : વિશેષણવતી અને વિશેષાવશ્યકભાષ્ય, મહાનિશિવસૂત્ર. વિગેરે. તેઓ સિદ્ધાંતી તરીકે બહુ જ પ્રસિદ્ધ છે. તેમણે સાતમી સદીમાં મથુરામાં રહી મહાનિશિસ્ત્ર સાંપ્યું મૃખલાબદ્ધ કર્યું હતું. શ્રી જિનપ્રભસૂરિજી તેઓ ખરતરગચ્છમાં થયેલા જિનસિંહસૂરિના પટ્ટધર હતા. તેમના અંગત પરિ. ચય નથી મળતે કિન્તુ વૈદમી સદીના પૂર્વાર્ધમાં તેઓ વિદ્યમાન હોવાનું જણાય છે. આ આચાર્ય જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં સજર્યું છે અને સુંદર રીતે સંસ્કૃત પ્રાકૃત ભાષા-સાહિત્યની સેવા કરી છે. સે પ્રથમ ૧૩૫રમાં યોગીનીપુર (દિલ્હી)માં માથુરવંશીય ઠકકુર કુલીન કાયસ્થ ખેતલીની અભ્યર્થનાથી કાતંત્રવિભ્રમ (વ્યાકરણ)ની ૫૨૨૬૧ લેક પ્રમાણુ ટીકા બનાવી આ વખતે તેમનું વયે પચિશ વર્ષનું માનીએ તો વિ. સં. ૧૩૨૫ લગભગમાં તેમનો જન્મ થયો હોય અને ૧૩૫રમાં કે તેની પહેલાં આચાર્યપદ ઉપર પ્રતિષ્ઠિત થયા હોય એટલે આ દરમ્યાનમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય તથા જેનશાસ્ત્રમાં વિતા મેળવી લીધી હશે. તે ઉપરથી તેમની અપ્રતીમ બુદ્ધિ પ્રતિભા અને અતુલ શક્તિનો પરિચય મળી આવે છે. તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રષાદિ વિવિધ ભાષામાં, વિવિધ છંદોમાં, વિવિધ અલંકારોમાં, ચિત્રમય, મંત્રાદિગર્ભિત કાવ્યો દ્વારા સાત સ્ત્રોત્ર રચ્યાં હતાં. તેમને એવી પ્રતિજ્ઞા હતી. કે પ્રતિદિન નવીન સ્તવનિર્માણ કર્યા પછી આહાર ગ્રહણ કરે તેમને પદ્માવતી દેવી પ્રત્યક્ષ થયાં હતાં, અને તે દેવીના વચનથી તપાગચ્છને અભ્યદયવાળો જાણું તે વખતે વિદ્યમાન પરમપ્રભાવી, શાસનદીપક આચાર્યશ્રી મતિરિ તથા તેમના શિષ્ય વગેરેને ભણવા જેવા વગેરે માટે યમક, લેષ, ચિત્ર છે. વિશેષ વિગેરે નવા નવા For Private And Personal Use Only
SR No.521506
Book TitleJain Satyaprakash 1935 12 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy