________________
તા. ૧૨-૧૦-૧૯૩૫
,
,
,
,
,
,
,
,
શ્રી સિદ્ધચક્ર અનુષ્ટ્રપ - = હર્ષ ભર્યું હૈયું બન્યું દુ:ખ ગયાં સવિદેશ દૂર, 2 “સિદ્ધચક્ર'ના સેવકો આશિષ દો ભરપૂર, 8 હરિગીત3 કર્યું અર્પણ ભૂતકાલે અનેકાન્તમતામૃત, ૪ નિશ્યન્ટ એ “આનન્દસાગરસૂરિશખર' ભાષિત, છે “સિદ્ધચક્ર' સુપત્રમાંહી કુમત બોધનિરોધક, 3 ભાગ્ય મળ્યું એ “સિદ્ધચક્ર” સેવજો ભવિસાદર. 8 શાર્દૂલ વિ= હેની જોડ જડે નહિ જગતમાં જે યોગક્ષેમ કરું, 2 હેના સુન્દર યોગથીજ તુલસા સાથે પદે જે ખરૂં.
આવા પંચમકાળમાં પણ અહો ! જે પાપ હાડે સ્વરૂ, તે “શ્રીવીરજિનેન્દ્રશાસનવર” સ્નેહે નમું આદરૂં.
શાર્દૂલ વિ.9 સંખ્યાતીત સુયોગ આગમ કહ્યા મુકિત તણા સાધકા,
તેમાંથી અરિહંત સિદ્ધ ભગવદ્ આચાર્ય ને વાચકા,
સાધુ-દર્શન-બોધ-સંયમ-તપો છે શાંતિને દાયકા, 2 યોગગ્રેસર સિદ્ધચક્ર' પ્રણમું પ્રારંભ શ દાયકા.