________________
NER
હો સાયકાત
(Ri
(પાક્ષિક)
વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ 0 ઉદેશ ૪ છૂટક નકલ રૂ. ૦-૧-૬
નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या,
ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાધતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ના
“આગમોદ્ધારક”
- તૃતીય વર્ષ
અંક ૬ કોઈ
મુંબઇ તા. પ-૧-૩૫ શનિવાર
માગસર વદિ ૦))
વીર સંવત્ ૨૪૬૧ વિક્રમ સંવત્ ૧૯૯૧
આગમ-રહસ્ય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ. ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનનું નોઆગમ વ્યતિરિક્ત દ્રવ્યનંદીના મૂળ અધિકારમાં દ્રવ્યપૂજાને અંગે પરોપકારમાં નિરતપણું જણાવવા માટે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની સમ્યકત્વ પહેલાં પણ