________________
ક
-::
શિયક
(પાક્ષિક)
વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ શ્રી ઉદેશ Pિ
છૂટક નકલ રૂ. -૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામાપ્ત વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या,
ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાધતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ના
આગમોદ્વારક”
તૃતીય વર્ષ ] મુંબઇ તા. ૬-૧૨-૩૪ ગુરુવાર અંક ૪ થો વિ કાર્તિક વદિ અમાવાસ્યા
વિર સંવત્ ૨૪૬૧ વિક્રમ , ૧૯૯૧
આગમ-રહણ.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ. જંગલમાં નયસાર અને મુનિઓનું આવવું.
આગળના અંકમાં જણાવી ગયા તે પ્રમાણે વિશાળ ખાનપાનની સામગ્રી સાથે નયસાર (મહાવીર