SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ di.3-१०-33 શ્રી સિદ્ધચક્ર १५ एतदुक्तं भवति प्राणतिपातनिषेधादिकं स्वतोऽनुष्ठाय परांश्चस्थापितवान्, नहि स्वतोऽस्थितः परांश्च स्थापयितुम मित्यर्थः । तदुक्तंब्रुवाणोऽपि न्याय्यं स्ववचनविरुद्धं व्यवहरन्, परान्नालं कश्चिद् दमयितुमदांतः स्वयमिति । भवान्निश्चित्यैवं मनासि जगदाधाय सकलं, स्वमात्मानं तावत् दमयितुमदांतं व्यवसितः ॥१॥ इति । तथा “तित्थयरो चउनाणी सुरमहिओ सिज्झिययव्वयधुवंमि । अणिगूहिअबलविरिओ सव्वत्थामेसु उज्जमइ ॥१॥ इत्यादि सुयगडांगजि चोपडो पा. ३२४ १६ स्वयमेव च भगवान् पंचमहाव्रतोपपन्न इंद्रियनोइंद्रियगुप्तो विरतश्चासौ लवायसी सन् स्वतोऽन्येषामपि तथा भूतमुपदेशं दत्तवानित्येतद् ब्रवीमीति सुगडांग चोपडो पा. ९०९ ___१७ ननु चिन्तनीयमिदं यदष्टापायविनिर्मुक्तिमालम्ब्य कैवल्यवस्थायां पूजा-कार्येति, यतो न चारित्रिणः स्नानादयो घटन्ते, तद्वत्साघूनामपि तत्प्रसक्तेः । न च तच्चरितमनालम्बनीयम्, अन्यथा परिणताप्कायादिपरिहार आचरणनिषेधार्थः कथं स्यात् ? श्रूयते हि एकदा स्वभावतः परिणतं तडागोदरस्थाप्कायं तिलराशि स्थण्डिलदेशं च दष्यापि भगवान्महावीरस्तत्प्रयोजनवतोऽपि साधूंस्तत्सेवनार्थं न प्रवर्तितवान्, मा एतदेवास्मच्चरितमालम्ब्य सूरयोऽन्यांस्तेषु प्रवर्तयन्तु साधवश्चमा तथैव प्रवर्तन्त मिति । अष्टकजि अ. ३ पा. १६ । ___ १८ धर्मांगं दानम्, भगवता प्रवृत्तत्वात्, शीलवदिति भव्यजनसम्प्र अष्टकजि अ. २७ पा. ८७ त्ययार्थमित्यर्थः ज्ञानवदासेवितमालम्बनीयं भवतीत्योवदितम्, तत्रचैवं प्रयोगः- यद्भगवदासेवितं तद्यतिनां सेवनीयं शीलभिव अष्टकजि अ. २७ पा. ८७ १९ तीर्थकृदेव वर्धमानजिन एव ज्ञातं दष्टान्तः तीर्थकृज्ज्ञातं तत् आलोच्य विभाव्य यथा भगवता वर्धमानस्वामिना प्रथमसमवसरणे समागतामभव्यपर्षदं वर्जयित्वाऽन्यत्र विशिष्टा धर्मदेशना कृता एवमन्येनानुचितदेशादिकं स्वपरोपकाराभावं च वर्जयित्वाऽन्यत्र वादोऽनन्तरोदितस्त्रिविधः कार्यः વળી દરેક પ્રતિક્રમણ કરનાર શ્રી વિરપ્રભુએ છ માસી તપ કર્યો એમ કહીનેજ કાઉસગમાં ચિતવે છે. દીક્ષા વખતે સંવત્સરીદાનને અનુસાર દેવાતું દાન વાર્ષિક તપ ભગવાન શ્રી ઋષભદેવજીએ કર્યું તેને અનુસરીને થતું વાર્ષિક તપ તેમજ કલ્યાણકમાં કરેલાં તપો જેવાં કરાતાં તપો વળી આચાર્ય મહારાજ જે સુત્રના અર્થો કહે છે તે બધું ભગવાન તીર્થકરોનું અનુકરણીય વર્તન ગણીનેજ છે. તા. કા- ઉપરનો લેખ વાંચનારે એ ધ્યાનમાં રાખવું કે ભગવાન જીનેશ્વરોનું વર્તન મોક્ષમાર્ગને અનુકુલજ હોય તેથી તેનું અનુકરણ દરેક મોક્ષાભિલાષિએ કરવાનું જણાવ્યું તેથી જે કર્મોદયથી થયેલી ભગવાનની પ્રવૃત્તિ ગર્ભમાં નિશ્ચલ રહેવું, માતા પિતા જીવતાં સુધી ચારિત્ર ન લેવું, મેરૂ કંપાવવો, લગ્ન કરવું, પુત્રીનો જન્મ વિગેરે છે, તેનું અનુકરણ કરવાના વિચારો પણ સમ્યગુદ્રષ્ટિ કરે નહિ; આ લેખનો ફાવતો ઉપયોગ ન થાય એ માટે એ પણ સમજવું કે ભગવાનનું ભયોપશમ કે ક્ષયજન્ય વર્તન અનુકરણીય છે અને ભગવાનની આજ્ઞા પણ તેવીજ માન્ય કરવાની અને તે શ્રદ્ધા, જ્ઞાન અને વર્તનથી અમલમાં મેલવાની છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy