________________
હકક ર શ ક ક કિ હિત
છે
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ર-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्ह द्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલ તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્વારક.” દ્વિતીયવર્ષ. તે મુંબઈ, તા. ૧૨-૬-૩૪ મંગળવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૭ મો જ હિસીય વૈશાખ વદ ૦)) ( વિક્રમ , ૧૯૯૦
૦ આાગમ-હરણ, ૦.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ ભવ્ય શરીર નોઆગમ દ્રવ્યનિપાને માનવાની જરૂર. | નિક્ષેપો કરનારો કે માનનારો જેમ નામ અને સ્થાપનાથી વાસ્તવિક વસ્તુ અને તેના સ્વરૂપને યાદ લાવી શુભ ભાવનામાં લીન થાય છે, તેવી જ રીતે જ્ઞશરીર તરીકે જણાવેલા નોઆગમ ભેદને એટલેકે તાત્વિક વસ્તુને તાત્વિક વસ્તુપણાનો પર્યાય ચાલ્યો ગયો હોય તો