________________
તા. ૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર
Rolo
(
વ તો હો હો હો
હો
હો
હો હો હશે
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન િ િ
) સમાધનાર-સકલશાસ્ત્રપારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડઅભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. પ્રશ્નકાર ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર પૂ. મુનિવર્ય શ્રીચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૬૧ શ્રીપાલચરિત્રમાં “આસો સુદી ૮ થી ઓળી કરવાનું જણાવે છે અને વદી ૧ સ્નાત્ર ભણાવવું” આ હિસાબે નવ આંબીલની ઓળીના આઠ આંબીલ સમજવાં કે વળી ભેળી ગણી નવ આયંબીલ સમજવા ? શા કારણથી ૮
સમાધાન- અષ્ટાબ્લિકા-અટ્ટાઇના હિસાબે આઠ દિવસ ગણી આઠમથી નવમો દિવસ પડવો લીધો છે, હાલમાં સુદ ૭ થી પૂર્ણિમા સુધીના નવ દિવસ આંબીલની ઓળી માટે લેવાય છે,
પ્રશ્ન ૬૧૮-છ અઠ્ઠાઈ ઘણા શ્રાવક શ્રાવિકાઓ કરે છે તે બાબતમાં હાલમાં સુદી ૭ થી અઠ્ઠાઈયો બેસાડે છે, તો સુદી ૭ થી ૧૪ સુધીના ૮ આઠ દિવસ લેવા કે સુદ-૮ થી સુદ-૧૫ સુધી આઠ દિવસ લેવા કદાચ બે તેરશ આવે તો સુદ ૯ ને રોજ આઠમનો ઉપવાસ કરે કે આઠમથી ઉપવાસ કરી સુદ ૧૫ ના રોજ પારણું કરે ?
સમાધાન- અઠ્ઠાઈ તપશ્યા કરનારે પૂર્ણિમાએ અઠ્ઠાઈ સંપૂર્ણ કરવી, અને પારણું તો એકમ એટલે પડવાને દિવસે કરવું તે વ્યાજબી છે,
પ્રશ્ન ૬૧૯- અઠ્ઠાઈના આઠ ઉપવાસ સુદ ૮ થી કરે, તો સુદ ૭ અઠ્ઠાઇમાં જાહેર થયેલ છતાં, તે દિવસે વાપરે કે કેમ?
સમાધાન- પૂર્ણિમા પહેલાના દિવસો ગણી તે હિસાબે આઠ ઉપવાસ લેવા ઠીક છે.
પ્રશ્ન ૬૨- શાસ્ત્રોમાં સાત ક્ષેત્રોનો અધિકાર આવે છે, અને તે સાત ક્ષેત્રોમાં “શ્રાવક ક્ષેત્રનું પોષણ કરવું” એવું જણાવ્યું છે તેમાં શ્રાવક સમકિત દ્રષ્ટિ લેવા કે જે અવસરે જે મળે તે લેવા?
સમાધાન- વ્યવહારથી સમકિતદ્રષ્ટિ હોય તે શ્રાવકક્ષેત્ર તરીકે ગણવામાં શાસ્ત્રીયબાધ નથી.
પ્રશ્ન દ૨૧- વ્યવહારથી સમકતદૃષ્ટિ શોધવા જઈએ તો ખાત્રી શી? માટે ધર્મકરણી કરતા હોય તેજ લેવો કે કેમ?
સમાધાન- “વિદ્યમાન શાસ્ત્રીય માન્યતાથી વિરૂદ્ધતાવાળો છે” એ રૂપે જે જાહેર થયો ન હોય તે સિવાયના વ્યવહારથી સમકતદ્રષ્ટિ માનવામાં વાંધો નથી.
પ્રશ્ન ૨૨૨-શ્રાવક ક્ષેત્ર પોષણ કરવાનો ઉપદેશ સાધુ આપે છે, પછી શ્રીમંત શ્રાવકો તેને વ્યાપારમાં