SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ તા.૧૭-૧૧-૩૩ શ્રી સિદ્ધચક * શક્તિ નહિ છતાં શિવભૂતિને જે જિનકલ્પ આચરતાં નિદ્વવ થવું પડયું તેજ જિનકલ્પ શ્રીજંબુસ્વામીજી સુધીમાં સંખ્યાબંધ મહાનુભાવોએ શક્તિ હોવાથી આચાર્યો છે ને તેને શાસ્ત્રકારોએ તે સારો માન્યો છે. * શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર ભગવાને પોતાનું અનુકરણ કરવાનું જણાવેલું છે. * અનુકરણીયતા નથી એવું માનનાર તીર્થકરની આશા છે કે આચાર્યું અનુકરણ કરવું એમ બોલવું શોભેજ નહિ. * જેમ આજ્ઞા માન્ય છે તેમજ ઉત્તમ પુરૂષો અનુકરણીય છે એમ માનનાર કુશળ છે. (પ્રવચન) ગ્રાહકો માટે ખાસ સૂચના ૧ મુંબઈ અને સુરતના ગ્રાહકોએ અનુક્રમે સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ ઠા. ભૂલેશ્વર લાલબાગ નં ૪ મુંબઈ એ સરનામે, દેવચંદલાલબાઈ જૈન પુસ્તકો દ્વારા ફંડ ઠા. ગોપીપુરાએ સરનામે લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું. ૨ બહારગામના ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. દ્વારા મોકલવા શરૂ કર્યા છે. ગ્રાહક તરીકે લવાજમ તથા પોસ્ટખર્ચ ભરી વી. પી. સ્વીકારી લેવા સાદર વિનંતી છે. નવિન પ્રસિધ્ધ થયેલા ગ્રંથો શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂ. ૩-૮-૦ થી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાસ્તવનો શાસ્ત્રીય પાઠ સહિત રૂ. ૦-૮-૦ ત્રિષષ્ઠીય દેશનાદિ સંગ્રહ રૂા. ૦-૮-૦ - તા. ક. આગમોદય સમિતિ અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી રષદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં પુસ્તકો પણ અહીં મળશે. લખો - નીચેના સરનામે. જનાનવ પુસ્તકાલય - ઠા. ગોપી રા. સુરત. - આ પાક્ષિક ધી “નેશનલ” પ્રી. પેસ કણપીઠ બજાર સુરતમાં નારાયણરાવ આર. દેસાઇએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy