________________
પ૩૮
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩
મહાસાગરનાં મોતી
. (જૈન સાહિત્યના સત્યઘટનાત્મક ઐતિહાસિક કથાનકને આધારે રચવામાં આવેલું એક સુંદર ચિત્ર)
લેખક : માણિક્ય.
પ્રકરણ ૩ જ.
વસુંધરાની વિચિત્ર વાતો. - વસુંધરા અને તેની સખીઓ પેલા દિવ્ય રથની સામે જોઈ રહ્યા હતા. તેવામાં તેમના આશ્ચર્ય વચ્ચે રથમાંથી રાજમાતા નીચે ઉતર્યા અને તેઓ મંદ મંદ ગંભીર પગલે વસુંધરાના મહાલય તરફ આવતા જણાયા વસુંધરા તરત જ નીચે ઉતરી પડી, તેનું ગજગામિનીપણું અને મંદતા તે વિસરી ગઈ અને દ્વાર પાસે આવીને બે હાથ જોડીને ઉભી રહી. “પધારો રાજમાતા ! ઘરને પાવન કરો !” એમ કહીને વસુંધરાએ રાજમાતાને આવકાર આપ્યો.
* રાજમાતા-શ્રી કૃષ્ણના પટરાણી ગંભીર અને નિસ્તેજ વદને વસુંધરાની પાછળ આવ્યા અને તેમણે રંગભુવનમાં જગા,------
- લીધી ! સ્વાથ્ય મેળવ્યું, અને પછી મંદ પણ મધુર ધ્યાન.... રાખો ! અવાજે તેમણે વસુંધરાને પ્રશ્ન કર્યો, “પુત્રી ! વસુંધરા !!
તમોને જે કાર્ય મેં સોપેલું છે તેના શા સમાચાર છે, શું શ્રી સિદ્ધચક્રના મારી ભલી ભોળી પુત્રીઓ દિક્ષા લેવાનો વિચાર માંડી,
વાળે છે કે નહિ ? આવતા અંકમાં શરૂ થશે. રાજમાતાનો
પ્રશ્ન સાંભળીને તરતજ વસુંધરા ઉભી થઈ ગઈ અને “ઉ તા તારા'iઘણીજ નમ્રતાથી ભરેલે વદને તેમણે રાજમાતાને!
કહ્યું, “માતાજી ! આપની આજ્ઞા પ્રમાણે મેં મારી પ્રિય જૈન સાહિત્યનું આ સુંદર ચિત્ર તમારા સખીઓને સમજાડવાનો ઘણો પ્રયત્ન કરી જોયો છે દિલડાં ડોલાવી નાંખશે પરંતુ લગીરીની વાત છે કે, તેમના હૈયામાં મારા----- ====' “ કહેલા વચનો બિલકુલ ઉતરતા નથી, મારી પ્રિય સખીઓએ પોતાનો દક્ષિા લેવાનો દઢ નિર્ણય કર્યો છે અને એ નિર્ણયને તેઓ વળગી રહેવા માંગે છે !”