________________
બહાર પડી ચૂકી શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ કે જે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કરતાં પણ પ્રાચીન અને પૂર્વધર આચાર્ય મહારાજજીની કરેલી છે, અને પૂ. આગમોદ્ધારક આચાર્યદેવે સંશોધન કરેલી છે. કિંમત રૂ. ૪-૦-૦ છે અને પોસ્ટ જુદું.
મંગાવનારે શ્રી સુરત જૈનાનન્દ પુસ્તકાલય એ સરનામેથી મંગાવવી, નકલો | થોડી છે માટે સિલકમાં હશે ત્યાં સુધી મોકલાશે.
તા. ક. આગમોદય સમિતિ, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી છપાયેલાં ગ્રંથો પણ અહિંથી મળી શકશે.
વ્યવસ્થાપક જૈન આનંદ પુસ્તકાલય. ગોપીપુરા-સુરત.
તૈયાર છે.
તૈયાર છે.
તૈયાર છે. પવવિરાજ અણહિકા વ્યાખ્યાન.
વિજ્ય લક્ષ્મીસૂરીકૃત
સંશોધક-આગમોદ્ધારક. મળવાનું ઠેકાણું -શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
લાલબાગ ભુલેશ્વર, મુંબઈ નં. ૪ કિંમત ૦૪-૦]
[પોટેજ જુદું.
બારસા સૂત્ર સચિત્ર
શેઠ. દે. લા. જૈન. પુ. ઉ. ફંડ. શ્રી. બારસા સૂત્ર સચિત્ર શ્રાવણ સુદી ૧૫ ઉપર બહાર પડશે. હવેથી ગ્રાહક તરીકે એડવાન્સ લઈ નામ નોંધવામાં આવશે નહિ.
માટે કોઇએ એડવાન્સ મોકલવા નહિ.
લી. જીવણચંદ સાકરચંદ ઝવેરી. શેઠ દેવચંદ લાલભાઈ જૈન. પુ. ફંડ-સુરત.
આ પાક્ષિક ધી “જૈન વિજ્યાનંદ" પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા, પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.