________________
૪૧૭
સા. ૨૩--૩૩
(10) Rights at full freedom at action as regarda adus avezakt.A. (11) Ropret af Committee. 1121 Evil effects of propesed Dia Legislation. (131 Superiority of character aver knowledge, (14) Cheumstances under which Dixa Bill come lata existance.
નોપમુલાકાતને દિવસે ત્રીસ પાંત્રીસ ાન પરના સંભવિત ગ્રહસ્થો પર તાર કરેલા તે પૈકી ઘણાઓએ હાજરી આપી હતી, હાજરી નહિ આપનારાઓએ તારથી સંમતિ અને ગેરહાજરી માટે દિલગીરી જણાવી હતી, ત્યારથી વિગતવાર સંમતિ તથા સુચના અને ગેરહાજરીથી દિલગીરી બતાવનાર પૈકી એક રાજનગરના નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ પ્રેમાભાઈ નીચે મુજબ પૂજ્યપાદશીને લખી જણાવે છે કે,
જુઓ પરિશિષ્ટ નં. ૧૦, દિલગીર છું આવી શકતો નથી. નીચેના મુદાઓ ભારપૂર્વક સમજાવો. ૧ ચાલુ કાયદો મનુષ્ય સ્વભાવથી વિરૂદ્ધ કોઈપણ ધાર્મિક કૃત્ય અટકાવવા માટે તદન સંપૂર્ણ છે,
ધાર્મિક વિષયોમાં સારી સરકારવાળા રાજ્યને વચ્ચે આવવું ઈચ્છવા જોગ નથી. ૩ કોમી ધાર્ષિક ઝઘડામાં રાજ્ય વચ્ચે આવવું અયોગ્ય છે, ૪ ધર્મ એ માન્યતાની વસ્તુ છે અને એક સુધરેલા રાજે ધર્મની બાબતોમાં જજ પાડનારા કાયદા
પસાર કરવા યોગ્ય નથી. ૫ ધાર્મિક કેળવણી, ધાર્મિક જીવન અને ધાર્મિક લાગણીઓ સામાજીક કેળવણી, જીવન અને લાગણીઓ કરતાં હંમેશા ચઢીયાતા છે.
નગરશેઠ કસ્તુરભાઇ પરિશિષ્ટ નં. ૧૦
AHMEDABAD
80-888
Shree Sagaranandauriji c/o Jain Upasanay, Nothipole,
BARODA. Sorry cannot come stress those points. (1) The present law is quite sufficent against any religious action of an
in human nature, 121 Interforonce in religious matters by well anvened *19th In PAI
desirable, (3) It is unworthy of a state to Intertore in a communial religious disput.