________________
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
પક સિદ્ધચક્ર ૬
(પાક્ષિક).
ઉદેશ વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ .
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वनं, सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं, सिद्धचक्रं सदाऽऽद्रिये ॥ १ ॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું.
આગમોદ્વારક.”
પ્રથમ વર્ષ અંક ૬ કો
)
મુંબઈ, તા. ૨૭-૧૨-૩૨, મંગળવાર.
માગશર વદ ૦))
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
શાસનની આધુનિક પરિસ્થિતિ ! ઉદયની આડે આવતાં કારણોના નિવારણાર્થે શું કરવું? ૮ જ) ગતભરમાં જેનો જોટો નથી એવું શ્રી જિનેશ્વરદેવનું પરમતારક શાસન મહાન idy પુણ્યોદયે જ પમાય છે. શાશ્વત સુખના અભિલાષી સર્વ જાણે છે કે મોક્ષ
ડી વિના શાશ્વત સુખ નથી અને પ્રભુના શાસન વિના–એ શાસનની સેવા-આરાધના Gજી વિના મોક્ષ નથી. આથી યદ્યપિ શાસન પોતાના જ સામર્થ્ય વિજયવંત છતાંયે એના માર્ગને નિષ્કટક રાખવા બનતું કરવું એ સ્વ-પર હિત-પ્રદ હોઈ મુમુક્ષુ માત્રને કરણીય છે, આરણીય છે. એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ત્રિકાલાબાધિત છે, એ વિશ્વવંદ્ય વિભૂતિએ