________________
150
નીલાંજના શાહ
SAMBODHI
૬.
છે કે ઘટાદિમાં પાઠ થવાથી, તે ધાતુઓ મિત્ થતાં, પ્રસ્તુત સૂત્ર લાગુ પડતાં, ઉપધા વિકલ્પ દીર્ઘ થતાં અને વિમ્ પ્રત્યય લાગતાં, ગપ્રથિ, પ્રાથ – એમ રૂપો થાય.
આ બધા પરથી સ્પષ્ટ થાય છે સાયણ પ્રથ પ્રસ્થાને એ ધાતુમાં પૃથ: એ સંપ્રસારણને આર્ષ માને છે અને પોતાના તે મતના સમર્થનમાં તેમણે વર્ધમાન વગેરેના મત ટાંક્યા છે. कदि ऋदि क्लदि वैकल्व्ये । क्लन्दते (पृ.१९३) मैत्रेयस्तु कदिक्रदी द्वाविदितौ पठित्वा क्रद क्लद इति द्वावनिदितावाह । वर्धमानोऽपि मैत्रेयવસ્ત્રારવન્તર્તિનાત્ર પતિ ! અહીં વર્ધમાનનો આ ધાતુના રૂપ વિશે મત નોંધ્યો છે. વરિ ગણના વનઃ ધાતુનો સાયણ અને ક્ષીરસ્વામી (પૃ.૧૧૨) આ સૂત્રમાં, વર્તાઃ એમ વિત્ પાઠ કરે છે, જ્યારે મૈત્રેય ધા.પ્ર” (પૃ.૫૩)માં, લીલાશુક પુરુષકાર (પૃ.૭૪)માં, તથા સાયણે નોંધ્યા પ્રમાણે નન્દી તેનો વર્તાઃ એમ પાઠ કરે છે.
આ વર્નાદ્રિ નો પાઠ અગાઉ મા.ધા.કૃ.(પૃ.૭૫)માં ગ્વાદિ ગણમાં દ્રઢ વઃિ સાહાને રોને એ સૂત્રમાં પરસૈપદમાં થયો છે. અહીં ફરી ઘટાદિમાં મિત્વ માટે અને આત્મપદ માટે પાઠ થયો છે.
સાયણ મૈત્રેયના અનિદિતુ પાઠના સમર્થનમાં, વર્ધમાનનું એક વિધાન ટાંકે છે : પૃથિરિસ્સિારીનાં પd: Tuvમુન્નોવૃદ્ધયર્થ ! આમાં તેમણે વસ્તૃતિનો પાઠ નથી કર્યો તેથી સાયણ માને છે કે તે તિત પાઠ નથી કરતા, પણ મૈત્રેયની જેમ વર્તઃ પાઠ કરે છે, જેનું રૂપ વર્તતે થાય. દ્રિ પાઠ હોય તો સ્તન્દ્રત રૂપ થાય. વધારામાં નોંધવું ઘટે કે સાયણ વગેરે આ ધાતુનો અર્થ “વૈકલવ્ય' આપે છે, જ્યારે બોપદેવ કવિકલ્પદ્રુમ (પૃ.૩૧)માં, તેનો વૈકલવ્ય ઉપરાંત “વિકલત્વ' અર્થ આપે છે. मारणतोषणनिशामनेषु ज्ञा । (पृ.१९८) अत्र चन्द्रः- मारणतोषणनिशानेषु इति । वर्धमानश्चैवं पठित्वा, 'निशातनं तीक्ष्णीकरणम् इति चाभिधाय' निशामने इति केचित् निशामनं दर्शनमित्याहुः ।
આ સૂત્રમાંના નિશાનેષુ પાઠ અને તેના અર્થ અંગે વૃત્તિકારોમાં મતભેદ પ્રવર્તે છે. સાયણે નોંધ્યું છે તેમ વર્ધમાન, ચાન્દ્ર વૈયાકરણની જેમ નિશાપુ પાઠ આપે છે. તેમના મતને સમજવા માટે સાયણ વગેરેના મતને જોવા જરૂરી છે.
આ સ્વાદિ ધાતુસૂત્રનો અર્થ એ છે કે ઘટાદિમાં આવતો આ શા ધાતુ મારણ, તોષણ અને નિશાન'ના અર્થમાં મિત્ થાય છે, અનુક્રમે તેનાં ઉદાહરણો, પશુ સંપ્રગતિ, વિનું વિજ્ઞાતિ અને પ્રશપથતિ રૂપમ્ છે. જો આમાંનો કોઈ અર્થ ન હોય તો જ્ઞાતિ વૉધતિ એમ અર્થ થાય.
આ ધાતુસૂત્ર પરની વૃત્તિમાં સાયણ જણાવે છે કે અહીં ‘નિશાનનમ્' નો અર્થ ‘જ્ઞાનમાત્ર
૭.