SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ 146 નીલાંજના શાહ SAMBODHI સમજવો પડશે. સનિ નીમ I (૭.૪.૫૪) સૂત્રનો અર્થ એ છે કે સકારાદિ સન પ્રત્યય પરમાં હોય તો મી, માં વગેરે ધાતુઓને ગર્ ના સ્થાનમાં રૂર્ આદેશ થાય છે અને મત્સતે રૂપ બને છે. આ સૂત્ર પર કાશિકા' માં કહ્યું છે કે ની કૃતિ મીનાતમનોત્યો : દયોરપિ પ્રષ્યિતે . તેનો અર્થ એ થાય છે કે આ સૂત્રમાં ક્રયાદિ ગણના મીન્ ધાતુના મીનાતિ અને સ્વાદિ ગણના ડુમિન્ ધાતુના મિનોતિ બંનેનું ગ્રહણ આ સૂત્રમાં છે, માટે તે નીમ્ અને ડુમિન્ ધાતુનું પણ આ સૂત્રથી મિત્સતે ! એવું સન્તરૂપ થાય. કાશ્યપ, ક્ષીરસ્વામી, વર્ધમાન વગેરેનો મત એવો છે કે આ વિધાનનો અર્થ એટલો જ કરવો કે સ્વાદિગણના સુમન્ ધાતુના‘મિતિ'ના ગ્રહણનો નિષેધ ન કરવો. આ વિધાનથી દિવાદિ ગણના મીત્ર ના ગ્રહણનો નિષેધ નથી કર્યો, માટે તે સૂત્ર મન્ ને લાગુ પડી તેનું સન્નત્તનું રૂપ પણ મિતે થાય. કાશ્યપ વગેરે તો એમ પણ માને છે કે જે સ્ (૧.૨.૯) સૂત્ર પરનું મિનતિ નિત્યોર્કીત્વે ત્તેિ મહીન પ્રદi યથા યાત્ ! આ ભાષ્યના વચનને પણ ઉપલક્ષણરૂપે જ ગણવાનું છે. એટલે તે વચન પણ આ દિવાદિ મિન્ ધાતુને લાગુ પડે છે. આમ કાશ્યપ વગેરે, ઉપર્યુક્ત સૂત્ર (૭.૪.૫૪) ક્રયાદિના મીગ, સ્વાદિના ડુમિન્ ધાતુ ઉપરાંત આ દિવાદિ ધાતુ મને પણ લાગુ પાડે છે. ૪૪. રાથોશ્વર્ણવત્ વૃદ્ધાવેવા રાતિ (પુ. ૪ર૭) __काश्यपस्तु यथाश्रुतमेवान्वयं वदन् - अर्थावधारणार्थेनैवकारेण अन्यत्रार्थनिर्देशेष्वनियमो ज्ञाप्यते इति આ દિવાદિ ધાતુ ાધુ વિશેના ધાતુસૂત્રમાં કહ્યું છે કે આ ધાતુ અકર્મક હોય, ત્યારે વૃદ્ધિના અર્થમાં જ તેને શ્યનું પ્રત્યય લાગુ પડે. સાયણ કહે છે કે વૃદ્ધિ શબ્દનું ગ્રહણ માત્ર ઉદાહરણ દર્શાવવા માટે છે. સૂત્રમાં પ્રવ કાર છે તે સિદ્ધ સકર્મક ક્રિયાની વ્યાવૃત્તિ કરવા માટે માત્ર અનુવાદ રૂપ જ છે. કાશ્યપનો મત એ છે તે અર્થાવધારણના અર્થમાં પ્રયોજાયેલા વ શબ્દથી એવું જ્ઞાપન થાય છે કે અન્યત્ર (જુદા) અર્થનો નિર્દેશ હોય તો આ નિયમ લાગુ ન પડે. કાશ્યપનો આ મત સાયણને શા માટે સ્વીકાર્ય નથી, તે માટેના કારણો તેણે આપ્યાં છે સાયણ દલીલ કરે છે કે, વત્ (૩.૧.૮૭) સૂત્ર પરના ભાષ્યમાંના અધ્યત્વોનસ્વયમેવા વાક્યમાં સત્ ધાતુ વૃદ્ધિના અર્થમાં પ્રયોજાયો નથી. વાક્યનો અર્થ છે : ચોખા આપમેળે રંધાય છે, તેમ છતાં દિવાદિનો થનું લાગી રા_તિ રૂપ બન્યું છે. તે જ પ્રમાણે, રાધીક્યો . (૨.૪.૩૨) સૂત્ર પરની કાશિકામાં દષ્ટાંત તરીકે આપેલા રેવત્તાય ધ્યતિ | વાક્યનો અર્થ રેવત્તાય વૈવં પતિવતિ અહીં પણ વૃદ્ધિનો અર્થ નથી છતાં શ્યન્ પ્રયોજાયો છે. અહીં અકર્મક ધાતુ છે, કારણકે દેવદત્તના જીવન વગેરેની બાબતોનો ધાત્વર્થમાં અંતર્ભાવ થયો છે. ઉપર્યુક્ત બંને દષ્ટાંતો, ઉપરાંત સાયણે પોતાના મતના સમર્થનમાં “શિશુપાલવધ” (૨.૨૦) ની પંક્તિ ટાંકી છે ક્રિયાસમfમહારે વિરાધ્યક્ત ક્ષતિ : આ પંક્તિમાં પણ દ્રોહનો અર્થ છે, છતાં ન લાગી વિરાધ્યનં રૂપ બન્યું છે. સાયણનો મત એ છે કે સૂત્રમાંના અવવાર થી એ જ્ઞાપન થાય છે કે અકર્મક ક્રિયા હોય તો દિવાદિ રાધ ધાતુનો પ્રયોગ થઈ રા_તિ રૂપ થાય, અને સકર્મક ક્રિયા હોય અને વૃદ્ધિનો અર્થ ન હોય તો સ્વાદિ
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy