SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXL, 2007 કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર 145 આત્રેય આ ધાતુને ઔણાદિક માને છે. મૈત્રેય (ધો.પ્ર.” પૃ.૯૧) તું મને અને ગુરૂ નિરસને રૂટ્યા એમ બે ધાતુસૂત્રો આપે છે. “ક્ષી.ત.” (પૃ.૨૦૬) માં પાસુ નિરસને 1 એમ અદુપધ પાઠ મળે છે અને તેમાં મુસ અને તિ મિડી: ! એમ કહ્યું છે. આમ સાયણે આપેલા જુહુ ઉપરાંત ભુત અને સુ એમ આ ધાતુનાં બીજાં બે સ્વરૂપ મળે છે. કાશ્યપ પણ “ક્ષી.ત.” ની માફક ખાતુ પાઠ આપે છે જેનું વ.કા.એ.વ.નું રૂપ નથતિ થાય. અર્થની વાત કરીએ તો સાયણે દર્શાવેલા અને અર્થ ઉપરાંત મને અને નિરણને એવા બીજા બે અર્થ પણ આ ધાતુના દર્શાવ્યાં છે. કાશ્યપ આ ધાતુનો આમાંથી ક્યો અર્થ દર્શાવે છે. તે સાયણે જણાવ્યું નથી. કાતંત્રવ્યાકરણકાર, હેમચંદ્રાચાર્ય અને શાકટાયન-એ ત્રણે આ ધાતુનો “નિરસન અર્થ આપે છે. દ્રામિડો આનો અર્થ “અદર્શન કરે છે અને તેનો એ પ્રમાણે પાઠ કરે છે. સાયણ આ ધાતુ મિત્ છે એમ પણ જણાવે છે, કારણકે ગ્વાદિગણ (“મા.ધા.વૃ.” પૃ.૨૦૦) માં મળતા નનવૃષMEસુરક્કોડમાશ એ સૂત્રથી આ ધાતુ મિત્ થાય છે. કર. નૃતી વિષે કૃતિ (. ૪૦૪) - स्वामीकाश्यपौ तु 'अवयवेऽचरितार्थत्वाद् यङ्लुनिवृत्त्यर्थम् इति । 'यस्य विभाषा नास्ति,' 'सेऽसिचि' इत्यत्र एकाच इत्यनुवृत्तेरिड्विकल्पस्यैवाभावादिति, तयोरभिप्रायः । નૃતી ધાતુની બાબતમાં, વસ્ત્ર વિભાષી (૭.૨.૧૫) સૂત્રથી જ ઇડાગમનો નિષેધ થાય છે, જેમકે વૃત્ત, છતાં તેનું નૃતી એમ ઈદિકરણ કર્યું છે, તેથી થસ્થ વિભાગ | વિભાષા સૂત્રનું અનિત્યત્વ જણાય છે, માટે નિષ્ઠામાં વિત: જેવા પ્રયોગો થઈ શકે, એમ આત્રેય અને મૈત્રેય માને છે. આજ વાતને ક્ષીરસ્વામી (પૃ.૨૦૯) અને કાશ્યપ જુદી રીતે ઘટાવે છે. ક્ષીરસ્વામીની દલીલ છે એ છે કે યસ્ય વિમાષT થી નૃતી નું નિષ્ઠામાં અનિત્વ સિદ્ધ થઈને નૃત્તમ્ રૂપ થયું, પણ ઈદિકરણ અહીં ચરિતાર્થ નથી થતું, તે યલુમાં ચરિતાર્થ થાય છે, માટે ત્યાં નિષેધ પ્રવર્તે છે, તેથી યલુડન્ત રૂપ નિરીનઃ થાય છે : અવયવેડરિતાર્થત્વાન્ વઘુનિવૃજ્યર્થમ્ ! આ વિધાનના આધારે ઉપર્યુક્ત દલીલ તેમણે કરી છે. , આજ વાત “મા.ધો.વ.માં ક્ષીરસ્વામી અને કાશ્યપના મત તરીકે સહેજ જુદી રીતે રજૂ થઈ છે તેમાં કહ્યું છે કે અહીં, યસ્ય વિભાગ | સૂત્રની વાત નથી, પણ સેકસિવિ. નૃત: I (૭.૨.૫૭) સૂત્રમાં ‘પદ્' ની અનુવૃત્તિ આવવાથી આધધાતુકમાં રૂદ્ વિકલ્પનો જ અભાવ થાય છે. અહીં પણ અવયવેડરિતાર્થત્વાન્ ! એ વિધાનને મુખ્ય આધાર તરીકે ટાંક્યું છે. ટૂંકામાં કાશ્યપ, નૃતી ના વિરણ ને યલુકમાં ચરિતાર્થ ગણી ત્યાં ઈડાગમનો અભાવ માને છે. જરૂ. મીહિંસાથીમ્ | મીયતે (પૃ. ૪૨૦) ... काश्यपस्वामिवर्धमानास्तु लाक्षणिकमीरूपस्य मिनोतेरग्रहणशङ्कापनोदनपरावृत्तिः न त्वस्याग्रहणपरा इति मित्सते इतीच्छन्ति । આ દિવાદિ ધાતુ મીવિશે કાશ્યપનો આ મત સમજવા, કાશિકાવૃત્તિકારનો આ બાબતનો મત
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy