SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ 142 નીલાંજના શાહ SAMBODHI ખંડન કરે છે અને કહે છે કે વર્ધમાન, સમતાકાર, હરદત્ત અને ગર્ગ વગેરે, આનો અનુદિત પાઠ કરે છે અને સ્પષ્ટ કરે છે ના બ્લોપ' સૂત્રમાં શાણુ એ અનુશાસનાર્થક ઉદિત્ ધાતુનું જ ગ્રહણ છે માટે આ ધાતુનું સુનું ચડન્ત રૂપ શિશસત્ એવું ઉપધાતૃત્વવાળું રૂપ થવું જોઈએ. આમ તે આત્રેય, મૈત્રેય અને કાશ્યપ વગેરેના મતનું ખંડન કરે છે અને નાના સૂત્રમાં આ ધાતુના સમાવેશને માન્ય રાખતા નથી, તેથી આ ધાતુના લુડુ ના ચડજો રૂપોમાં ઉપધાહસ્વત્વ થવું જોઈએ એમ એ માને છે. ૩૬. શનિ વI (9 રૂરૂક) પિત્તે ! સપૂર્વ' ત શાયયન: I ‘૩મયa' તિ સમ્મતા | अवयवे इति काश्यपः । 'अयं शिजश्च द्वावव्यक्ते शब्दे' इति काश्यपः । સાયણ અદાદિગણના આ નિ ધાતુ નો અર્થ “વર્ણ કરે છે, શાકટાયને “સમ્પર્ચન' (જોડાણ કરવું, મિશ્રીકરણ) કરે છે, સમ્મતાકાર “વર્ણ અને “સમ્પર્ચન' અર્થ કરે છે, જ્યારે કાશ્યપ “અવયવ અર્થ આપીને કહે છે કે આ નિ અને શિજ્ઞિ બંને ધાતુઓ “અવ્યક્ત શબ્દનો અર્થ દર્શાવે છે. ક્ષી.ત.” માં નિ ધાતુનું જુદું સૂત્ર નથી. શિનિ સવ્યજે શત્રે એ સૂત્રમાં શિનિ નિ તિ કૌશિવઃ એમ કહ્યું છે. ધા.પ્ર” (પૃ.૧૮)માં નો અર્થ “વર્ણ દર્શાવ્યો છે, તેના અર્થ બાબતે ચર્ચા નથી. આ ધાતુનો “અવયવ' અર્થ કરનાર કાશ્યપ એકલા છે. કાશ્યપ તેનો બીજો અર્થ “અવ્યક્ત શબ્દ' પણ કરે છે. તેમાં તેમને બીજા વૈયાકરણો ઉપરાંત કાશકૃત્નકાર (પૃ.૧૬૭) નું સમર્થન પણ મળી રહે છે, જયારે હેમચંદ્ર, સમ્મતાકાર, બોપદેવ, મૈત્રેય વગેરે “વર્ણ અર્થ કરવામાં સાયણની સાથે છે. કાશ્યપે પિન ધાતુનો જે “અવ્યક્ત શબ્દ' એવો અર્થ આપ્યો છે, તેના ઉપરથી “રૂ પીંજવું', પીંજારો વગેરે શબ્દો ગુજરાતીમાં આવ્યા જણાય છે. ૩૭. શ્વમાં પ્રાથને (પૃ.૩૭) - શ્રેણિતિ आश्वस्त:- निष्ठायामिटं नेच्छन्ति काशकृत्स्नाः इति स्वामीकाश्यपौ । आदितश्च इत्यत्र वृत्तिकारश्चकारस्यानुक्तसमुच्चयार्थत्वाद् अनिट्त्वम् इति । आत्रेयमैत्रेयौ तु आश्वसित इतीटं चाहतुः । અદાદિગણના આ ધાતુના નિષ્ઠાના રૂપ વિશે મતભેદ છે. માહિતશ્રા (૭.૨.૧૬) સૂત્રનો અર્થ છે કે જે મલ્િ ધાતુ છે તેને નિષ્ઠામાં ઇડાગમ થતો નથી. વૃત્તિકાર સૂત્રમાંના ૨ કારને અનુક્ત સમુચ્ચયાર્થે ગ્રહણ કરીને કાશ્વત: એવું ઈડાગમ વિનાનું રૂપ આપે છે. ક્ષીરસ્વામીએ પણ કાશકૃન્ત્રકારનો મત ટાંકી, એજ રૂપ આપ્યું છે. તે જ પ્રમાણે કાશ્યપ પણ આ ધાતુના નિષ્ઠાનાં રૂપમાં અનિત્વ માને છે. મૈત્રેય (ધો.પ્ર.' પૃ.૮૪) નિષ્ઠામાં ને ઇચ્છે છે અને તેથી શ્વસ્ત: તિઃ એમ ઇંડાગમ વગરનું અને ઇંડાગમ સહિતનું એ બંને રૂપો આપે છે. આત્રેયનો મત મૈત્રેય જેવો છે. ૩૮. દ્રા ટર્તાિ રદ્રિતિ . (પૃ.૩૭૨ ) दरिद्राञ्चकार-कास्यनेकाच इति वक्तव्यं 'चुलुम्पाद्यर्थम्' इत्याम्प्रत्ययः । अत्र काश्यपः- आमो विकल्पमुक्त्वा ददरिद्रौ ददरिद्रवान्' इत्युदाजहार ।
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy