SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXL, 2007 141. કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર કે કાશ્યપને શાકટાયન, દૌર્ગો ઉપરાંત કાશકૃમ્ભકારનું સમર્થન પણ સાંપડે છે, તેમાં (૧.૩.૫૮) કહ્યું છે કે રામ નમ મૈથુને ! રૂ૪. વિહત નિવાસે રેપનો ઘા (ઉ. ૨૮૨) चिकित्सति । इन्दुरपि गुप्तिजावनुदात्तेतौ न कितिः, तस्य चिकित्सतीत्येव प्रयोगः इति । एवं स्वामिकाश्यपादयोऽपि । આ ધાતુ નિત્ય સન્નન્ત છે. સાયણ એને પરસ્પૌપદી માને છે. આભરણકાર એને આત્માનપદી માને છે. તેની દલીલ નીચે મુજબ છેઃ પુષ્યિ : ૫ (૩.૧.૫) સૂત્ર પર ભાષ્યવાર્તિક છેઃ પશ્વિનુવશ્વકરામત્મને પાર્થમ્ . તે કહે છે કે ઉપર્યુક્ત વાર્તિકમાં ગુપવિષ એમ જે બહુવચન છે, તે અર્થાપેક્ષ નથી, પણ ત્રણે ધાતુઓને અનુલક્ષીને છે, કારણકે ત્યાં વિત્યનુ પાલિખ્રિત્યુમ્ | એમ કહ્યું છે. તેથી ત્િ નો પરસ્મપદમાં પાઠ થયો હોવા છતાં તે આત્માનપદી છે. સાયણ તેના મતનું ખંડન કરતાં લખે છેઃ જૈ તુ મનાથ જિતિ: પવિતો નાયમનુદાત્ | हरदत्तोऽपि गुपादिष्विति बहुवचनं मान्बधसूत्राभिप्रायं कितिस्तु परस्मैपदी । इन्दुरपि गुप्तिजावनुदात्तेतौ न कितिः તી વિક્રિતીત્વેવ પ્રયોગ:' રૂતિ ! પર્વ સ્વામિનારાયોડપ . આમ સાયણ તૈયટ, હરદત્ત અને અનુન્યાસકાર ઇન્દુમિત્રનો અભિપ્રાય આપી, ત્િ પરસ્મપદી હોવાનું સમર્થન કરે છે. તે ઉમેરે છે કે ક્ષીરસ્વામી અને કાશ્યપ પણ તેને પરમૈપદી માને છે. રૂ. સાડા રૂછાયામ્ માશાતે ! (પૃ. ૩૩૨-૩૩૨) अत्र आत्रेयमैत्रेयस्वामीकाश्यपा अमुमुदितं पठित्वा 'नाग्लोपिशास्वृदिताम्' इत्यत्रास्यापि सामान्येन ग्रहणात् आशशासदित्युपधाहस्वनिषेधो भवतीति । સાયણ, અદાદિ ગણના આ ધાતુસંબંધમાં, આત્રેય, મૈત્રેય, ક્ષીરસ્વામી અને કાશ્યપનો મત નોધે છે. તેઓ આ ધાતુનો ઉદિત પાઠ કરીને, પછી નાપિI (૭.૪.૨) સૂત્રમાં આનું સામાન્યપણે ગ્રહણ કરે છે અને પછી જણાવે છે એમ કરવાથી, ઉપધાÇસ્વનો નિષેધ થવાથી, સુકું ના ચન્ત રૂપોમાં બારાશાત્ જેવાં રૂપ બની શકે. નાતોપ | સૂત્રનો અર્થ એ છે કે જેમના અંગમાં, પ્રત્યાહારના કોઈ અક્ષરનો લોપ થયો છે, તેવા ધાતુઓના શાન્ અને દ્વિત ધાતુઓના ચક્ષરક રૂપોમાં પરમાં હોય તો ઉપધા સ્વનો નિષેધ થાય છે. આ સૂત્રમાં શાનું અનુશિર્થ ઉપરાંત આ નાકરાણુ છાયામ્ નું ગ્રહણ કરવાનો એ બધાનો મત છે. આત્રેય અને મૈત્રેય, આમ કરવાનું બીજું એક પ્રયોજન એ દર્શાવે છે કે આમ કરવાથી ત્વપ છન્દ્રસિ' . (૭.૧.૩૮) સૂત્રથી ચમ્ ના અપવાદમાં ઋત્વા આદેશ થાય ત્યારે આ ધાતુનાં આશીર્વા અને માશાસિત્વા એમ બંને રૂપો થાય અને નિષ્ઠામાં ચર્ચા વિષo I (૭.૨.૧૫) સૂત્રથી ઈડુ ન થવાથી નારીતિ વગેરે રૂપો થઈ શકે. સાયણે નોંધ્યું છે તેવો ક્ષીરસ્વામીનો મત “ક્ષી.ત.” (પૃ.૧૭૮)માં મળતો નથી. મૈત્રેયના “ધા. પ્ર.” (પૃ.૭૮) માં આ મત મળે છે, કે નાસ્તો િ સૂત્રમાં ગાડરશાપુ નું ગ્રહણ કરવું. સાયણ આ મતનું
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy