SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXL, 2007 કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર 143 एवं तरङ्गिणीकारोऽपि । અદાદિ ગણના આ ધાતુને તિ એટલે કે પરોક્ષ ભૂતકાળમાં મામ્ નિત્ય થાય કે વિકલ્પ થાય એ વિશેની ચર્ચામાં સાયણે કાશ્યપનો મત આપ્યો છે કે માનો વિકલ્પ પણ હોઈ શકે. તે મત સમજવા આ ધાતુને લગતાં કેટલાંક સૂત્રોનો નિર્દેશ આવશ્યક છે. ઋત્ય | (૩.૧.૩૪) સૂત્ર પર એક વાર્તિક છે: સ્થાવ: રૂતિ વજીવ્ય, વુલુHઘર્થના તેનો અર્થ એ છે કે ઝાષ્ટ્ર ધાતુની સાથે કનેક્ ધાતુઓનું ગ્રહણ કરવાનું, જેથી રૂતુપાગ્યેાર જેવાં રૂપો બની શકે. તે વાર્તિકમાં વૃદ્ધિાશ્વાર રૂપ પણ આપ્યું છે, તેથી મામ્ પ્રત્યયવાળું રૂપ મળ્યું. ત્યારબાદ સાયણ, જે વૈયાકરણો આ ધાતુમાં મામ્ પ્રત્યયને વિકલ્પ માને છે, તેમની દલીલ આપે છેઃ “ક્ષી.ત.' (પૃ.૧૯૬)માં, દ્રિા રૂલ્યમ્ દ્વિવાર, રદ્વા એમ બંને રૂપ મળે છે. તેમણે આ બાબત કંઈ ચર્ચા કરી નથી. ત્યારબાદ પારાયણિકોની દલીલ આમ છેઃ માત્ ૌ પત્ત: I (૭.૧.૩૪) સૂત્રથી આકારાન્ત અંગ પછી આવેલા પત્ (તિ) ના પ્રત્યયને સ્થાને મૌકાર આદેશ થાય છે. આ સૂત્રમાં મોકારથી પણ પ ધાતુનાં લિટ્રનાં રૂપો પપ વગેરે સિદ્ધ થાત, છતાં સૂત્રમાં મૌકારનું ગ્રહણ કર્યુ છે, તેનું કારણ ત્ દ્રિસ્થા (૬.૪.૧૧૪) પરના વાર્તિક: દ્વિત્તિરાર્ધધાતુ નોપો વચ્ચઃા માં મળે છે. તેનાથી આધધાતુકમાં માન્ નો લોપ થઈને દ્વિૌ રૂપ બને છે. આમ પારાયણિકો આ ધાતુમાં કામ પ્રત્યયને વિકલ્પ માને છે. સાયણે નોંધ્યું છે કે વટ્વેન્o. (૭.૨.૬૭) પરની “કાશિકા' માં વિદ્વાતેતુ - કૃત્યામાં વિતવ્ય દ્ધિાશ્વરતા એમ કહીને પછી અભ્યપગમવાદીઓનો મત આપ્યો છે, જે પ્રમાણે, દ્રારાર્ધધાતુ તો સિદ્ધશ પ્રત્યવિધી . વાર્તિકને આધારે હરિદ્રવાન રૂપ બની શકે અને આમ તેમણે સામ્ નો અભાવ કહ્યો છે. હરદત્તે વસ્વાન્ સૂત્ર પરની ‘પદમંજરી' માં આજ વાત કહી છે. આ દલીલનું મૂળ માત્ જ અત્ સૂત્ર છે. આત્રેય તો આ બાબતમાં મામ્ ને નિત્ય માને છે. ઉપર્યુક્ત ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે સાયણ પોતે પણ દ્રિા ધાતુના રતનાં રૂપોમાં મામ્ નો વિકલ્પ હોઈ શકે એવા કાશ્યપ વગેરેના મત સાથે કદાચ સહમત હશે. રૂ. | પાત્રનપૂર I પિર્તિ (ઉ.૩૮૭) हस्वान्तोऽयं धातुः इति वर्धमानकाश्यपाभरणपुरुषकाराः । स्वामी तु दीर्घान्तं पठित्वा हृस्वान्तः केचित् इति । आत्रेयमैत्रेयौ तु हस्वान्तं पठित्वा दीर्घान्तमेके इति । ....वृत्तिकारस्य तु दीर्घान्त एवेष्टः ।...तथा वृत्तिन्यासपदमञ्जरीप्रदीपकारादयोऽपि । किञ्च अपाणिनीयश्चहस्वान्तः । જુહોત્યાદિગણના આ ધાતુનો સાયણ " એમ દીર્ધાન્ત પાઠ કરે છે. ક્ષીરસ્વામીએ “ક્ષી.ત.” (પૃ.૧૯૯) માં તેનો દીર્ધાન્ત પાઠ આપી, નન્દી તેનો હૃસ્વાન્ત પાઠ કરે છે એમ કહ્યું છે. મૈત્રેય “ધા..' (પૃ.૮૬)માં હૃસ્વાન્ત પાઠ આપી, કેટલાક, દીર્ધાન્ત પાઠ કરે છે એમ નોંધે છે, જયારે વર્ધમાન, કાશ્યપ, આભરણકાર અને પુરુષકાર ટીકાના કર્તા (પૃ.૩૭) તેનો હૃસ્વાન્ત પાઠ કરે છે. પુરુષકાર ટીકામાં હૃસ્વાન્તના સમર્થનમાં ઋવેદ (૩.૨૬.૯)ની ઋચા ‘ત રેલી કૃતં સત્યવાવમ્' 1 ટાંકી છે.
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy