SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 138 નીલાંજના શાહ SAMBODHI બોપદેવના “કવિ' (પૃ.૪૫) માં તેના સંપાદક જો પાઠ આપીને પછી પાદટીપમાં નોંધે છે કે કેટલીક હસ્તપ્રતોમાં વધે પાઠ મળે છે. જે કાશ્યપના મતને ટેકો આપે છે. ૨૮. ટુ વન ાિરેછે . વમવિ . (g-૨૩) वान्तवान्-आदितश्च इति चकारस्यानुक्तसमुच्चयार्थत्वात् निष्ठायामनिट्त्वमिति वृत्तौ । भाष्यवार्तिकियोरनुक्तमपीदं प्रयोगबाहुल्यादुक्तम् इति हरदत्तः । तदेवं काश्यपादीनामुदित्पाठः प्रत्युक्तः । આ ધાતુના સ્વરૂપ વિશે કાશ્યપનો મત એ છે કે ટુ વધુ ાિળે એમ ધાતુસૂત્ર છે. સાયણ તેને સ્વીકારતા નથી. તે આ બાબતમાં “કાશિકા'નો મત ટાંકે છે : આતિશ ! (૭.૨.૧૬) સૂત્રથી મહિત ધાતુઓને નિષ્ઠામાં ઈડાગમ થતો નથી. આ સૂટ પર “કાશિકા' માં લખ્યું છે કે વોડનુક્તાપુર્વયાર્થઃ તેથી આદિત્ ધાતુઓને જે નિયમ લાગુ પડે તે શ્વમ્ અને વન્ ધાતુને પણ લાગુ પડે, માટે નિષ્ઠાના રૂપમાં તેમને પણ ઇડાગમ ન થાય. તેથી કાશિકામાં શાશ્વતઃ અને વાત: એ બે નિષ્ઠાનાં રૂપ આપ્યા છે. સાયણ તે ઉપરાંત પોતાના સમર્થનમાં ‘પદમંજરી' ના કર્તા હરદત્તને ટાંકે છે: ગાશ્વતઃ, વાન્તઃ તિા માથવત્તિ યોરનુpવીદુલ્યાકુરુમ્ આ ઉપરાંત શિષ્ટ સાહિત્યમાં પણ વમ ના નિષ્ઠાના રૂપ તરીકે વાન્તઃ મળે છે .....વનનિર્વાસિતવાન્તવૃષ્ટિ ! (પૂર્વમેઘ, શ્લો.૨૦) તેથી સાયણ કાશ્યપના ત્િ પાઠને સ્વીકારવા તૈયાર નથી. જો વિત્ સ્વીકારીએ તો વમિત: નિષ્ઠાનું રૂપ થાય. એમ જણાય છે કે “ક્ષી.ત.” કાર (પૃ. ૧૨૪) આ ધાતુને નિષ્ઠામાં ઈડાગમ ન થાય એમ માનતા નથી. તેમણે ટુ વમ પાઠ આપીને વમત: એવું નિષ્ઠાનું રૂપ આપ્યું છે અને એ પણ નોંધ્યું છે કે દ્રિત્યે વાલ્વી વમિત્વા | ૨૧. મળ્યું તૌ વાવને ઘા અશ્વતિ . (.રર) अचु इत्येके तु मैत्रेयः । क्षीरस्वामी तु अञ्चु गतौ अञ्चि गतौ' इति द्वौ धातू पपाठ । अत्र इदित्त्वप्रयोजनम् 'अञ्चित' इत्यादौ नलोपाभावमाह । काश्यपसम्मताकारास्त्वस्य इदित्त्वं नानुमन्यन्ते । ગ્વાદિગણના આ ધાતુના સ્વરૂપ વિશેના મતો સાયણે નોંધ્યા છે. તેમણે નોંધ્યું છે તેમ મૈત્રેય “ધા. પ્ર.'(પૃ.૬૨) માં “મન્યુ' પાઠ, આપીને નવું રૂત્યેા એમ જણાવે છે જયારે “ક્ષી.ત.” (પૃ. ૧૨૯) માં વિ અને નવુ એ બંને ધાતુઓનો પાઠ છે, સાયણે નોંધ્યા પ્રમાણે અશ્વ પાઠ નથી. વ એમ ઈદિતુ પાઠ કરવાથી ન લોપનો અભાવ થાય છે એ ઈદિત્ત્વનું પ્રયોજન છે. જો ઈદિત ન હોય તો નિતિ હર્ત | (૬.૪.૨૪) સૂત્રથી નિષ્ઠાના રૂપોમાં 7 નો લોપ થવા આવે અને તેથી શ્વતઃ વગેરે રૂપ નિષ્ઠામાં ન થાય, અને તેને બદલે મત: રૂપ નિષ્ઠામાં થાય. કાશ્યપ, મૈત્રેય, સમ્મતાકાર વગેરે આ ધાતુના વ એ ઈદિત્ પાઠને સ્વીકારતા નથી. શાકટાયન પણ ઊદિત્ પક્ષની જ તરફેણ કરે છે, પણ તે અન્યૂ એમ ઊદિત પાઠ કરે છે. કવિ' (પૃ.૧૬) માં પણ પાઠ જ મળે છે.
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy