SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXL, 2007 કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર 139 ૩૦. લાશ ને . રાતિ (પૃ. રર૭) ...અમાવનાર સ્વામિાથુપાવતિ પતા, तदनार्षं प्रतीयते; यदाह 'उपसर्गस्यायतौ' इत्यत्र हरदत्तः- अयतिरनुदात्तेत् इति । સાયણે પોતે કય વય....ત્તિી (પૃ.૧૩૬)-એ ધાતુસૂત્ર | વિક્ષેપ પછી આપે છે અને તેને અનુદાજેન્દ્ર ગણાવે છે, જયારે ક્ષીરસ્વામી (પૃ.૧૩૩) અને કાશ્યપ તેને તાઝુ ટાને 1 પછી મૂકે છે. સાયણની દલીલ એ લાગે છે કે દિક્ષ શબ્દે (પૃ.૨૨૧) થી શરૂ કરીને દૂ સંવરને 1 (પૃ.૨૨૯) સુધીના બધા ધાતુઓ ઉદાત્ત છે (દિલય: ૩૯ત્તા: સ્વરિતેતર, પૃ.૨૩૦). તો પછી આ મય વય-બાય તિૌ (પૃ.૧૩૬) એ ધાતુસૂત્રમાંના આ ધાતુઓ અનુદાત છે. તે ઉપરાંત ૩૫થાય . (૮.૨.૧૯) સૂત્ર પરની ‘પદમંજરી' માં પણ કહ્યું છે કે પતિનુાત છે. તેથી એ ધાતુસૂત્રને સારૃ પછી ન મૂકાય, એમ સાયણ માને છે. મૈત્રેય “ધા. પ્ર.” (પૃ.૧૩૩) માં સાયણના ક્રમ પ્રમાણે આ સૂત્ર આપે છે. ટૂંકામાં કાશ્યપના આ મતને સાયણ અનાર્ષ ગણે છે. રૂ. અશ વાઘનસ્પનયો | અતિ (પૃ.૨૨૮) अत्र स्वामिकाश्यपादयः- पाशादि दर्शनात् पशेति पठन्ति । पाशादयोऽपि चौरादिकेन बन्धनार्थेनापि सिद्धाः । पशुशब्दस्तु पशेर्युत्पादयिष्यते । ગ્વાદિગણના આ ધાતુસૂત્રમાં વ્યાખ્યામાં સાયણ નોંધે છે કે ક્ષીરસ્વામી અને કાશ્યપ પાર વગેરે શબ્દો પરથી પણ ધાતુનો પાઠ કરે છે. સાયણે નોંધ્યું છે તેવો પાઠ “ક્ષી.ત.” (પૃ.૧૩૩) માં નથી. તેમાં તો સાયણ પ્રમાણે જ પાઠ છે, પણ પણ વધે ! પાશયતિ | ૫૫ રૂ પાપ: પાપ: એમ ચુરાદિ ગણના પશ ધાતુનો નિર્દેશ મળે છે. - સાયણની દલીલ એ છે કે અહીં પણ નો પાઠ, કરવાની જરૂર એટલા માટે નથી કે પાશ વગેરે શબ્દો તો ચૌરાદિક પણ વધુને 1 ધાતુ પરથી પણ સિદ્ધ થઈ શકે છે તે જ રીતે પશુ એ શબ્દ પણ ચૌરાદિક પણ ધાતુ પરથી અને પાષાણ વગેરે શબ્દો ચૌરાદિક પગ નુપત્ ! ધાતુ પરથી પણ વ્યુત્પન્ન થઈ શકે છે. આમ, સાયણ, પા નો પાઠ આ ધાતુસ્ત્રમાં કરવાના કાશ્યપના મતને સ્વીકારતા નથી. નોંધવું ઘટે કે સાયણની જેમ જ હેમચંદ્ર પણ અશ નો પાઠ વાધનસ્પર્શન ના અર્થમાં કરે છે, જયારે કાશકૃત્ન અને કાતંત્ર વ્યાકરણ વગેરેમાં આ અર્થમાં પવનો પાઠ છે (Palsule, P. 186). સાયણે વધારામાં નોંધ્યું છે કે દુર્ગ, શાકટાયન વગેરે પણ આ અશ પાઠને સમર્થન આપે છે. પુરુષકાર' (પૃ.૧૦૦) માં આ ધાતુના સંદર્ભમાં આપેલા દૃષ્ટાંતો પણ સાયણના પાઠને સમર્થન આપે છે : પ્રતિસ્પશો વિવૃત્ત તૂગતમ: I (ઋવેદ્ર ઃ ૪.૪.૩); થતો વ્રતનિ પશે(ત્રવેઃ ૨.૨૨.૧૧); ગપસપેશ: Hશ: I મમરોશ (૨.૮.૨૩); शब्दविद्येव नो भाति राजनीतिरपस्पशा । (शिशुपालवध २.११२) રૂર. લૈ ઐ શબ્દસહ્યાતિયઃ I યાત્તિ. (પૃ.૨૪૬) ___यत्तु मैत्रेयसम्मताकारकाश्यपादिभिरुक्तम्-पुनः पाठफलं धात्वादेः षः सः इति सत्वाभावः इति तत्
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy