SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 137 Vol. XXXL, 2007 કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર થાય છે, ‘જ્ઞા બિન્દ્ર' ધાતુ જ્ઞાપન અને મારણ વગેરે અર્થ દર્શાવે છે, તેથી જ્ઞાતિ ની માફક જ્ઞા રૂપ પણ થઈ શકે છે. મૈત્રેય “ધા. પ્ર.” (પૃ. પ૬) માં, નિશામનેષ પાઠ આપીને કહે છે કે આ જ્ઞા ધાતુ મારણ વગેરેના અર્થમાં મિત થાય છે અને તેથી જ્ઞાતિ, મરથતિ નિશામતિ વગેરે રૂપો થાય છે. ગોડચત્ર જ્ઞાપત્યર્થમ્ થાય છે. તે જણાવે છે કે સીમનઃ રૂપ એ ચૌરાદિક જ્ઞ૫ મિન્ન ધાતુનું છે. કાશ્યપ, સમ્મતાકાર વગેરે પણ મૈત્રેયે અંગીકાર કરેલા નિશાન પાઠને જ સારો માને છે. હરદત્ત સ્નાયહૂંફા સૂત્ર પરની “પદમંજરી' માં કહે છે કે સીસ્થમાનઃ રૂપને કાશિકામાં વધતુમ9તઃ એમ સમજાવ્યું છે, માટે નિશાનનો અર્થ અહીં જ્ઞાનમાત્ર થાય છે ચક્ષુર્વિજ્ઞાન નહીં. તે કહે છે કે જ્ય ત્યાવાર્થ.. વગેરે કેમ પ્રયોજાય છે? માટે અહીં આ સૂત્રમાં નિશાપુ પાઠ લેવો જોઈએ, અને શીષ્યમાનઃ એ પ્રયોગ ચુરાદિ જ્ઞા મિત્ર ધાતુનો છે. સાયણે બીજા કેટલાકનો મત નોંધ્યો છે. તે વૈયાકરણો નિશાન નો અર્થ જ્ઞાનમાત્ર કરે છે, જ્ઞાપતિ પ્રયોગ ચૌરાદિક જ્ઞા નિયોને ધાતુનું રૂપ છે કારણકે ધાતુઓ અનેક અર્થ દર્શાવતા હોય છે : अनेकार्थताङ्गीकारे ज्ञान इव मारणतोषणयोरपि ज्ञापयतीति स्यात् । આ ધાતુસૂત્રની વ્યાખ્યાના અંતે સાયણ હરદત્તની નિશાપુ પાઠ માટેની દલીલોનું ખંડન કરે છેઃ સીમાનઃ પ્રયોગ એ ચુરાદિ 11 fમન્ના ધાતુનો છે, તેથી કંઈ જ્ઞાતિ પ્રયોગના આધારે તમે નિશાનેવું પાઠને સ્વીકારો તે બરાબર નથી અને જ્ઞાતિ પ્રયોગની સિદ્ધિ બીજી રીતે પણ થઈ શકે છે. તે ઉપર દર્શાવ્યું છે. આમ સાયણ નિશમને પાઠ માટે જે આગ્રહ રાખે છે. તેમાં એને કાશ્યપ, સમ્મતાકાર, બોધિન્યાસ, મૈત્રેય વગેરેનું સબળ સમર્થન મળી રહે છે. બોધિન્યાસે તો કહ્યું જ છે કે પ્રાચીનો નિશાનેવુ પાઠને ઈચ્છતા નથી. ર૬. રામુ સ્વર ધ્વન I અતિ વનતિ, ધ્વતિ (પૃ. ૨૦૪) विष्णवनं सशब्दभोजनम् । तथा च वृत्तौ अभ्यवहारक्रियाविशेषोऽभिधीयते यत्र स्वननमस्ति, सशब्द भुङ्क्ते इत्यर्थः इति । पिनाकी तु भुञ्जानः किंचिच्छब्दं करोति' इति । काश्यपस्तु भोजनमाह ।। ગ્વાદિ ગણના આ વન ધાતુ પરથી બનેલા વિMpવન શબ્દના અર્થ વિશેની આ ચર્ચા છે. “કાશિકા'માં વેશ વનઃા (૮.૩.૬૮) સૂત્રની સમજૂતીમાં કહ્યું છે કે આ શબ્દ વિશેષ પ્રકારની જમવાની ક્રિયા સૂચવે છે, એટલે કે અવાજ કરતાં જમે છે. પિનાકી એવો જ અર્થ કરે છે, જ્યારે કાશ્યપ એનો અર્થ માત્ર ભોજન કરે છે. બોવિન્યાસ આ બધા અર્થ આપે છે. નોંધવું ઘટે કે આ આ સૂત્ર પરની ન્યાસ ટીકા અને “પદમંજરી' વિMવન નો અર્થ “સશબ્દ ભોજન કરે છે. ૨૭. પાન અને આ પ્રત્નતિ (પૃ. ૨૦૭) વધુને તિ માપ: 1 (પૃ.૨૦૭) ગ્વાદિગણના આ ધાતુનો કાશ્યપ “બંધન' અર્થ કરે છે. “ધા. પ્ર” (પૃ.૫૯) અને “ક્ષી.ત.” (પૃ.૧૨૨) માં સાયણની જેમ “ગન્ધ અર્થ આપ્યો છે.
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy